બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Arohi
Last Updated: 05:29 PM, 9 November 2021
આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ Papain મળી આવે છે. જે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રોટીનને તોડીને પેપ્ટાઈડ અને અમીનો એસિડમાં બદલી દે છે અને પેટના ખરાબ બેક્ટેરીયાને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે.
પેટમાં કરમિયા માટે કારગર સારવાર
પેટના કરમિયાને દૂર કરવા માટે આ એક કારગર ઉપાય છે. ત્યાં જ પપૈયાના બીજને ખાવાનો સૌથી મોટો ફાયદો એ છી કે તેનાથી પેટમાં ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ મળે છે. પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પપૈયાના બીજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમને પેટ ફુલવા અને એસિડિટી જેવી ડાઈઝેશન સાથે જોડાયેલી સમસ્યાઓ નહીં થાય.
આ રીતે કરો સેવન
પપૈયાના બીજને મધ અથવા દૂધની સાથે ખાવાથી તમારા પેટમાં કરમિયાની સમસ્યા નહીં થાય. આ ઉપરાંત પપૈયાના બીજ તમારે સ્મૂદી અથવા જ્યુસમાં મિક્ષ કરીને તેનું સેવન કરી શકો છો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તેનો સ્વાદ કડવો હોય છે. સ્વાદમાં કડવાસ ન આવે તેના માટે પપૈયાના બીજને પીસીને તેને લીંબૂ, મધ અથવા ગોળની સાથે ખાઈ શકાય છે.
પીરિયડ્સના દુઃખાવામાં રાહત
મેન્સ્ટ્રૂઅલ પેનમાં પણ પપૈયાના બીજનું સેવન કરવાથી આરામ મળે છે. પીરિયડ્સના દુઃખાવામાં પપૈયાના બીજનું સેવ કરવાની સલાહ આપવામાં આવે છે.
વજન ઓછું કરવા માટે
પપૈયાના બીજ ખાવાથી ડાઈઝેશન સારૂ રહે છે અને તેનાથી મેટાબોલિઝમ રેટ પણ વધે છે. તેનાથી કેલેરી બર્ન કરવામાં પણ મદદ મળે છે.
આ વાતનું રાખો ધ્યાન
એ વાતનું ધ્યાન રાખો કે પપૈયાના બીજનું સેવન ખૂબ જ વધારે માત્રામાં ન કરો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ત્યાં જ જો તમને પહેલાથી જ કોઈ બિમારી છે તો ડોક્ટરની સલાહ પર પણ પપૈયાના બીજનું સેવન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime