બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Dinesh
Last Updated: 08:44 PM, 17 July 2023
રાજ્યના ગૃહ વિભાગે ATSના અધિકારીઓ અને કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપ્યા છે. ATS માટે ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મંજૂરી આપી દીધી છે. અત્રે આપને જણાવી દઈએ કે, એટીએસના અધિકારી અને કર્મચારીઓને 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ અપાશે અને જે છઠ્ઠા પગારપંચના ગ્રેડ પે અને પે બેન્ડ સહિત પગારના 45 ટકા એલાઉન્સની મંજૂરી આપી છે.
45 ટકા એલાઉન્સ
ઠરાવમાં જણાવ્યું છે કે, ATSમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કામનું પ્રેરક બળ મળતુ રહે તેમજ કોઈ પણ પડકારને પહોંચી વળવા મનોબળ ઉચુ લાવવા, પ્રોત્સાહીત કરવા અને તેમના કાર્યો અને ફરજો પૂરતા ખંત અને ઉત્સાહથી બજાવી શકે તેવા શુભ આશાયથી આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે તેમજ પે બેન્ડ સહિત પગારના 45 ટકા એલાઉન્સ આપવાનું ઠરાવવામાં આવે છે.
જુઓ પરિપત્ર
શરતો પરિપૂર્ણ કરતા હોય તેમને જ મળશે
વધુમાં ઠરાવમાં જણાવ્યું છે કે, હાઈરીસ્ક એલાન્સ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવવા માટે નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરતા હોય તે અધિકારીઓ અને કર્મચારીઓને જ મળવાપાત્ર રહેશે તેવું જણાવેલ છે.
જે નાગરિકો અને રાજ્યના રક્ષણ માટે મોટામાં મોટું જોખમ લઈને પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે દિવસ - રાત જોયા વિના લડીને પોતાની ફરજનિષ્ઠા દાખવવા તૈયાર હોય છે, તેવા ATS ના પોલીસ અધિકારીઓ - કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના ૪૫% જેટલું હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. ATS ના પોલીસ…
— Harsh Sanghavi (@sanghaviharsh) July 17, 2023
ATS શુ કાર્ય કરે છે ?
રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડની વર્ષ 1992માં રચના કરવામાં આવેલી છે. જે રાજ્યમાં આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ, બનાવટી નોટો, નોર્કોટીક્સ જેવી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર તેમજ તેને સંલગ્ન ગુનાહીત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવાની કામગીરી કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime