બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay's funny answer to the question 'INDIA-Bharat is the same', The Great Bharat Rescue
Megha
Last Updated: 10:13 AM, 7 October 2023
અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' શુક્રવારે રિલીઝ થઈ હતી.ફિલ્મની વાર્તા પશ્ચિમ બંગાળના રાનીગંજની એક સત્ય ઘટનાથી પ્રેરિત છે.અક્ષય કુમારની ફિલ્મનું પોસ્ટર સપ્ટેમ્બરમાં રિલીઝ થયું હતું. હવે એ વાત તો નોંધનીય છે કે ગયા મહિને જ ચર્ચાઓ થવા લાગી હતી કે સરકાર દેશનું નામ ભારતથી બદલીને ભારત કરી શકે છે. આ ચર્ચાએ જોર પકડતાની સાથે જ અક્ષયે ફિલ્મનું નામ બદલીને 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' રાખ્યું હતું જ્યારે પહેલા તેનું ટાઈટલ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' હતું. હવે અક્ષયે પહેલીવાર જણાવ્યું છે કે તેણે આવું કરવાનું કેમ નક્કી કર્યું.
Mission Status: Success 🙌
— Mission Raniganj (@MissionRaniganj) October 6, 2023
Book tickets now: https://t.co/IF0sFRAHml
Watch the story of Bharat’s true hero with #MissionRaniganj IN CINEMAS NOW. #MissionRaniganjInCinemasNow@akshaykumar @vashubhagnani @ParineetiChopra @tinu1974 @jackkybhagnani @honeybhagnani #AjayKapoor pic.twitter.com/8tMOraku5k
આ કારણે નામ બદલવામાં આવ્યું હતું
ફિલ્મનું નામ બદલવા અંગે વાત કરતા અક્ષય કુમારે કહ્યું, 'જો નામ બદલીને ભારત કરીએ તો શું તેમાં કંઈ ખોટું છે? નહીં ને? તો બસ ફિલ્મ જુઓ અને તેને એન્જોય કરો.' આ વિશે આગળ વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું કે, 'ઈન્ડિયાની જગ્યાએ ભારત નામ કઈં ખોટું તો નથીને? ભારત ખૂબ સારું નામ છે અને તે આપણા બંધારણમાં છે તેથી અમે તેને બદલવાનો નિર્ણય કર્યો હતો.'
ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે
અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' એક સત્યઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષય, રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમણે પોતાના જીવના જોખમે જમીનમાંથી લગભગ 350 ફૂટ નીચે ફસાયેલા 65 ખનન મજૂરીનો જીવ બચાવ્યો હતો.
Thank you for making this Mission successful ✨
— Mission Raniganj (@MissionRaniganj) October 6, 2023
Experience this rescue thriller based on the story of Bharat's true hero IN CINEMAS near you!
Book tickets now: https://t.co/IF0sFRAHml#MissionRaniganj #MissionRaniganjInCinemasNow #MissionRaniganjReview@akshaykumar pic.twitter.com/0HpEfOl3Ag
2006માં હરિયાણાના કુરૂક્ષેત્રમાં નવી ટેક્નીક હોવા છતાં 50 ફૂટ નીચે બોરવેલમાં પડેલા પ્રિંસને બચાવવાનું અભિયાન જ્યાં 3 દિવસ ચાલ્યું હતું. ત્યાં જ આ ઘટનાથી 18 વર્ષ પહેલા 1989માં જસવંત સિંહ ગિલે ફક્ત 2 દિવસમાં જમીનમાં 350 ફૂટ નીચે ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવ્યા હતા.
આ ફિલ્મો પાઈપલાઈનમાં છે
અગાઉ અક્ષયે બોક્સ ઓફિસ પર 'જવાન' અને 'ગદર 2'ની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી.'ઓએમજી 2' 'ગદર 2' સાથે રિલીઝ થઈ હતી.બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.અક્ષયની આગામી ફિલ્મો 'સિંઘમ અગેન', 'બડે મિયાં છોટે મિયાં', 'હાઉસફુલ 5', 'વેલકમ ટુ ધ જંગલ' અને 'સ્કાય ફોર્સ' છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ