બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad rath yatra 2020 is historical jagannath mandir mahant and gujarat govt had distipute
Gayatri
Last Updated: 12:02 PM, 24 June 2020
જગન્નાથ મંદિરમાં રથયાત્રા મુદ્દે વિવાદના એંધાણ જોવા મળી રહ્યાં છે. મંદિરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન આપ્યું છે. દિલીપદાસના નિવેદનથી વિવાદના એંધાણ જોવા મળી રહ્યાં છે. દિલીપદાસજીએ કહ્યું કે અમે જેમના પર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો. અમને છેલ્લે સુધી અંધારામાં રખાયા. રથયાત્રા ન નીકળતા આસ્થા તૂટી છે. દિલીપદાસજીએ કોના પર નિશાન સાધ્યું તેને લઇને સવાલ ઉભા થયા છે. શું દિલીપદાસજીએ સરકાર પર નિશાન સાધ્યું?
ગઈકાલે અમદાવાદમાં મંદિરના પ્રાંગણમાં જ રથયાત્રા યોજાઈ હતી. તેને શહેરમાં ફેરવવા દેવામાં નહોતી આવી આ અંગે મંદિરના સંતસમાજના મનમાં રોષ છે. તેમને છેક સુધી એમ હતુ કે રથયાત્રા નીકળશે પરંતુ રથયાત્રા નહોતી નીકળી.
અમદાવાદમાં મહામારી વચ્ચે જગન્નાથજીની યાત્રા પૂર્ણ થઇ છે. આજે પરંપરાગ રીતે નિજ મંદિરની ભગવાનું સ્વાગત કરાયુ હતુ અને નગરયાત્રા બાદ એક દિવસ રથ મંદિરમાં પ્રાંગણમાં રખાઇ છે યાત્રા પૂર્ણ થતા આજે ભગવાન જગન્નાથનું ષોડસોપચારે પૂજન થશે મંદિરમાં વિધિવત પ્રભુનું સ્થાપત થશે.
મહંત દિલીપદાસજીએ શું કહ્યું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
વાતાવરણ / ગરમ હવાઓ ફૂંકાશે, આ જિલ્લાવાળા ત્રાસી જશે, હવામાન વિભાગે કરી અકળાવતી આગાહી
ગરમીનો યેલો અલર્ટ