બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ધર્મ / After 30 years an akhand samrajya rajyog being formed the fortune of the people of this zodiac sign will shine
Arohi
Last Updated: 04:39 PM, 25 February 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય સમય પર પોતાની સ્થિતિને બદતા રહે છે. તેનાથી વિવિધ રાશિના જાતકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. જ્યાં ગ્રહ બદલાય છે. તે દેશ દુનિયામાં પણ તેનું પરિવર્તન જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે તો ઘણા શુભ સંકેત લઈને આવે છે. તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડે છે. પરંતુ અખંડ સામ્રાજ્ય રાજયોગમાં ત્રણ રાશિના જાતકોને વધારે લાભ થવાનો છે.
મકર
શનિ ગ્રહ 9 ફેબ્રુઆરીએ ઉદય થઈને અખંડ સામ્રાજ્ય યોગ બનાવી રહ્યો છે. જેનો પ્રભાવ મકર રાશિના જાતકો પર વધારે જોવા મળશે. શનિદેવ પોતાની રાશિમાં ધન ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. જેને ધન અને વાણીનો ભાવ માનવામાં આવે છે.
હવે તમારૂ અટકાયેલું ધન પણ પરત મળી જશે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે અને પ્રશાસનિક ક્ષમતાઓમાં પણ વૃદ્ધિ થશે. જે લોકો મીડિયા, ફિલ્મ લાઈન અને માર્કેટિંગમાં છે તેમના માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે.
ધન
ધન રાશિના લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ત્રીજા ભાવમાં ઉદિત થવાનો છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સમય શનિદેવ બલવાન હશે. માટે તમારી સાથે વધારે પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ ગોચર વખતે તમારી આવકનો સ્ત્રોત પણ વધશે. સંપત્તિમાં રોકાણ કરેલા પૈસા પણ ફળશે. આગળ જઈને આ રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે.
મિથુન
અખંડ સામ્રાજ્ય રાજયોગ મિથુન રાશિ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમ ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. માટે આ રાશિના જાતકોના ભાગ ખુલી જશે. જે પણ કામ અટક્યા છે તે પુરા થશે.
જે લોકો કોમ્પિટિટીવ પરીક્ષાઓ આપી રહ્યા છે તેમને પણ સફળતા મળશે. આ સમયગાળામાં વ્યાપાર સંબંધમાં તમે યાત્રા પણ કરી શકશો. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપમાં રાહુલને ન લેવાયો, સંજૂને અણધાર્યો લાભ, આ રહ્યું મોટું કારણ
India T20 World Cup 2024