બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / After 30 years an akhand samrajya rajyog being formed the fortune of the people of this zodiac sign will shine

આસ્થા / 30 વર્ષ બાદ બની રહ્યો છે અખંડ સામ્રાજ્ય રાજયોગ, આ રાશિના જાતકોની ચમકી ઉઠશે કિસ્મત

Arohi

Last Updated: 04:39 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિગ્રહ ઉદય થઈને અખંડ સામ્રાજ્ય યોગ બનાવી રહ્યો છે. જેનો પ્રભાવ મકર રાશિના જાતકો પર વધારે જોવા મળશે. શનિદેવ તમારી રાશિમાં ધન ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. જેને ધન અને વાણીનો ભાવ માનવામાં આવે છે.

  • અખંડ સામ્રાજ્ય યોગ બનાવી રહ્યો છે શનિગ્રહ 
  • મકર રાશિના જાતકો પર જોવા મળશે પ્રભાવ 
  • આ રાશિના લોકો પર ધન અને વાણીનો ભાવ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય સમય પર પોતાની સ્થિતિને બદતા રહે છે. તેનાથી વિવિધ રાશિના જાતકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. જ્યાં ગ્રહ બદલાય છે. તે દેશ દુનિયામાં પણ તેનું પરિવર્તન જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે તો ઘણા શુભ સંકેત લઈને આવે છે. તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડે છે. પરંતુ અખંડ સામ્રાજ્ય રાજયોગમાં ત્રણ રાશિના જાતકોને વધારે લાભ થવાનો છે. 

મકર 
શનિ ગ્રહ 9 ફેબ્રુઆરીએ ઉદય થઈને અખંડ સામ્રાજ્ય યોગ બનાવી રહ્યો છે. જેનો પ્રભાવ મકર રાશિના જાતકો પર વધારે જોવા મળશે. શનિદેવ પોતાની રાશિમાં ધન ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. જેને ધન અને વાણીનો ભાવ માનવામાં આવે છે. 

હવે તમારૂ અટકાયેલું ધન પણ પરત મળી જશે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે અને પ્રશાસનિક ક્ષમતાઓમાં પણ વૃદ્ધિ થશે. જે લોકો મીડિયા, ફિલ્મ લાઈન અને માર્કેટિંગમાં છે તેમના માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. 

ધન 
ધન રાશિના લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ત્રીજા ભાવમાં ઉદિત થવાનો છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સમય શનિદેવ બલવાન હશે. માટે તમારી સાથે વધારે પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ ગોચર વખતે તમારી આવકનો સ્ત્રોત પણ વધશે. સંપત્તિમાં રોકાણ કરેલા પૈસા પણ ફળશે. આગળ જઈને આ રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે. 

મિથુન 
અખંડ સામ્રાજ્ય રાજયોગ મિથુન રાશિ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમ ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. માટે આ રાશિના જાતકોના ભાગ ખુલી જશે. જે પણ કામ અટક્યા છે તે પુરા થશે. 

જે લોકો કોમ્પિટિટીવ પરીક્ષાઓ આપી રહ્યા છે તેમને પણ સફળતા મળશે. આ સમયગાળામાં વ્યાપાર સંબંધમાં તમે યાત્રા પણ કરી શકશો. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ