બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Adani was not given undue favours: Sitharaman

રાજનીતિ / 'અદાણીને અયોગ્ય લાભ નથી અપાયો, રાહુલના આરોપ પર પહેલી વાર બોલ્યાં FM સીતારામણ, રાજસ્થાન-કેરળનો દાખલો

Hiralal

Last Updated: 03:25 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીના અદાણી સામેના આરોપ પર પહેલી વાર કેન્દ્રીય સ્તરેથી જવાબ આપ્યો છે અને નાણા મંત્રી નિર્મલા સીતારામણે આ મુદ્દે ચોખવટ કરી છે.

  • રાહુલ ગાંધીના અદાણી સામેના આરોપ પર પહેલી વાર કેન્દ્રીય સ્તરેથી જવાબ
  • કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કર્યાં રાહુલ પર પ્રહાર 
  • કહ્યું- અદાણીને અયોગ્ય લાભના રાહુલના આરોપ પાયાવિહોણા
  • અદાણીને કોઈ અયોગ્ય લાભ અપાયો નથી 

રાહુલ ગાંધીના અદાણી સામેના આરોપ પર પહેલી વાર કેન્દ્રીય સ્તરેથી જવાબ આપ્યો છે. ગુરુવારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે  રાહુલ ગાંધી પર અદાણી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ આકરા પ્રહારો કર્યા હતા, અને તેમને આવા આરોપો લગાવવામાં "રીઢા ગુનેગાર" ગણાવ્યા હતા.

રાહુલ પીએમ પર પાયાવિહોણા આક્ષેપો કરીને રીઢા ગુનેગાર બની રહ્યાં છે- સીતારામણ 
દિલ્હીમાં પ્રદેશ ભાજપ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદમાં પ્રશ્નોના જવાબમાં સીતારામણે કહ્યું હતું કે, "જો રાહુલ ગાંધી ખરેખર એવું વિચારતા હોય કે અદાણીને આ બધી બાબતો (ખોટો લાભ) આપવામાં આવી છે, તો તે સાચું નથી. મારે કહેવું જોઈએ કે તેઓ હવે વડા પ્રધાન પર પાયાવિહોણા આક્ષેપો કરવાના સંદર્ભમાં રીઢા ગુનેગાર બની રહ્યા છે. 

ખોટા આરોપમાંથી રાહુલે નથી લીધો કોઈ બોધપાઠ 
સીતારામણે કહ્યું કે આપણે 2019ની ચૂંટણી પહેલા આવું જોયું હતું અને હવે ફરી જોઈ રહ્યાં છે. રાહુલ ખોટા આરોપોમાંથી કોઈ બોધપોઠ લેતા હોય તેવું લાગતું નથી. 

કેરળ અને રાજસ્થાનમાં અદાણીની મદદ પર કેમ કંઈ ન બોલ્યાં રાહુલ ગાંધી
સીતારામણે એ પણ જાણવાની કોશિશ કરી હતી કે રાહુલ ગાંધીએ કેરળ સરકાર દ્વારા અદાણી પરની "અયોગ્ય તરફેણ" અને રાજસ્થાનમાં કંપનીને સોલર પાવર પ્રોજેક્ટ સામે કેમ અવાજ ઉઠાવ્યો ન હતો. "તે (તે સમયે) કોંગ્રેસ સરકાર હતી (કેરળમાં), જેણે અદાણીને વિઝિંજમ બંદરની થાળીમાં આપી હતી. તે કોઈ ટેન્ડરના આધારે આપવામાં આવ્યું ન હતું. હવે આ (કોંગ્રેસની) સરકાર નથી પરંતુ સીપીએમની સરકાર છે. પરંતુ એવું તે શું હતું જેણે તેમને પૂછતા અને કેરળને તે આદેશ રદ કરવાની માંગ કરતા અટકાવ્યા?" સીતારામને જણાવ્યું હતું. અદાણીને (કોંગ્રેસ શાસિત) રાજસ્થાનમાં "સંપૂર્ણ સોલાર પાવર પ્રોજેક્ટ" આપવામાં આવ્યો છે. શું રાહુલ ગાંધીએ આને અટકાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ