બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / aap road show on 2nd April 2022 in ahnedabad

ઇલેક્શન-2022 / 2 એપ્રિલે અમદાવાદમાં AAPનું શક્તિપ્રદર્શન, જાણો કયા નેતાઓ રહેશે ઉપસ્થિતિ

Khyati

Last Updated: 06:10 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને AAP થઇ એક્ટિવ AAPના બંને મુખ્યમંત્રીઓ આવશે અમદાવાદ

  • અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત 
  • અમદાવાદમાં AAP કરશે શક્તિ પ્રદર્શન
  • નિકોલમાં ખોડિયાર મંદિરથી યોજાશે રોડ શો

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ બતાવ્યા બાદ હવે ગુજરાત પર નજર મંડરાઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે જેને લઇને આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વૉર તો ચાલી જ રહ્યુ છે પરંતુ હવે ચૂંટણી ટાણે જનતાનું દિલ જીતવાનો આપ દ્વારા કોઇ મોકો છોડવામાં આવશે નહી તેમ લાગી રહ્યું છે.  ત્યારે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી  ભગવંત માન પણ પીએમ મોદીના પગલે ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. જેમ પીએમ મોદીએ રોડ શૉ યોજ્યો હતો તેવી જ રીતે કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતમાં આવીને શક્તિપ્રદર્શન કરશે.

2એપ્રિલે કેજરીવાલ-ભગવંતમાન ગુજરાતમાં

 હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. આગામી 2 એપ્રિલના રોજ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદ આવશે.  અમદાવાદમાં AAP દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. 

અમદાવાદમાં  AAPનો રોડ શૉ

અમદાવાદમાં આમ આદમી પાર્ટીનો રોડ શૉ યોજાશે. જેની શરુઆત નિકોલના ખોડીયાર મંદિરથી થશે.. જે બાદમાં બાપુનગર એપ્રોચર થઈને સરદાર મોલ સુધી જશે.. આ રોડ શો બપોરે 2 વાગે યોજાશે.. અને રોડ શો માટે AAPએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.  મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા પીએમ મોદીએ પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં રોડ શૉ યોજ્યો હતો. જેને જનતાનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદના લોકો આમ આદમી પાર્ટીના રોડશોમાં કેવો પ્રતિસાદ આપશે તે જોવુ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ