બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / Politics / AAP jolt after Congress in Gujarat: One more MLA to formally join BJP on February 3
Vishal Khamar
Last Updated: 02:40 PM, 17 January 2024
લોકસભા 2024 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 400 પ્લસનાં લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણીને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ પરથી આદિવાસી નેતા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે.
2100 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે પૂર્વ ધારાસભ્ય
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ આપને ઝટકો લાગ્યો છે. વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે 3 ફેબ્રુઆરીનાં રોજ સત્તાવાર રીતે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ખેસ ધારણ કરશે. વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આપ ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તાજેતરમાં ભૂપત ભાયાણીએ AAP ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ગઈકાલે 2100 જેટલા કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલનાં સુર બદલાયા હતા
તાજેતરમાં જ ખંભાત વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. તે પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય દ્વારા પણ રાજીનામું આપી વિધિવત કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલનાં સૂર બદલાયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. 'ડોનેટ ફોર દેશ' અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh