બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ભારત / 'A little misbehavior of in-laws is not cruelty', Supreme Court's important comment in dowry harassment case
Megha
Last Updated: 11:14 AM, 28 December 2023
કર્ણાટકના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દહેજ મામલે હેરાનગતિના કેસમાં મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે, સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં.
ખંડપીઠે કહ્યું કે જો ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ભૌતિક પુરાવા નથી, તો આરોપીને આઈપીસીની કલમ 498A હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. વાત એમ છે કે અદાલત એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં નવવિવાહિત ભાભીએ કહ્યું કે તેની સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનો સામાન કચરાપેટીમાં ફેંકી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે કલમ 498A મુજબ, 'જો કોઈ પણ મહિલાનો પતિ કે તેના પરિવારના સદસ્યો ઘરની વહુ સાથે ક્રૂરતા કરે છે તો તેણે ત્રણ વર્ષની જેલ અથવા તો દંડ થઈ શકે છે. જો કે આ કેસમાં જજની બેન્ચને જાણવા મળ્યું કે આરોપી મહિલા એટલે કે નણંદ તેની ભાભી સાથે તે ઘરમાં રહેતી નથી. આ મહિલા વિદેશમાં રહેતી હતી અને ભાઈની પત્નીએ નણંદ દ્વારા તેના પર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ ચોક્કસ વિગતો આપી નથી. બેન્ચે કહ્યું કે તેમની ભાભીના આક્ષેપો ખૂબ જ અસ્પષ્ટ અને સામાન્ય હતા.
કોર્ટે આદેશ આપ્યો કે તદનુસાર અપીલકર્તાઓ સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરી છે. જો કે કોઈ પુરાવા મળે છે તો ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધવા માટે ખુલ્લી રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ