બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / A child died of rabies in Ghaziabad
Kishor
Last Updated: 10:40 PM, 7 September 2023
તાજેતરમાં ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે..જેમાં બાળકને હડકવાની અસર થયા બાદ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે. આ કિસ્સાને પગલે બાળકના પરિજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. રિપોર્ટ અનુસાર બાળકને થોડા દિવસ પહેલા હડકવાની અસર ભોગવતો શ્વાન કરડ્યો હતો. જોકે આ કિસ્સાને છુપાવી રાખી કોઈને જાણ કરવામાં આવી ન હતી. જેને લઈને બાળકને હડકવા વિરોધી રસી પણ અપાઈ ન હતી. જેને લઈને થોડા દિવસોમાં બાળકને હડકવાનો ચેપ લાગી ગયો હતો.
હડકવા 4500 વર્ષ જૂનો રોગ માનવામાં આવે છે
જે ચેપ જીવલેણ નિવડતા બાળકે આખરી શ્વાસ ખેંચ્યા હતા. આ કરુણ ઘટનાને લઈ અરેરાટી મચી ગઇ છે. નોંધનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, હડકવા 4500 વર્ષ જૂનો રોગ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં મેડિકલ જગતની અનેક મથામણ છતાં આ રોગ નાબૂત કરવામાં સફળતા મળી નથી. આજ સુધી તેનો કોઈ ઈલાજ નથી. આથી હડકવાની અસર થાય તે પહેલા ચકાસણી કરવી જોઈએ. કારણ કે હડકવાનો ચેપ મગજ સુધી પહોંચે તો દર્દીનું મૃત્યુ થાય છે.
24 કલાકની અંદર રસી લેવાનું રાખવું જોઈએ
એક અંદાજ અનુસાર હડકવાના 95 ટકા કેસ કૂતરાના કરડવાથી થાય છે. ઘણા કિસ્સાઓમાં, લોકો કૂતરા કરડવા પછી ઘરેલું ઉપચારનો આશરો લે છે. પરંતુ આ રોગના વાયરસને કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચારથી ખતમ કરી શકાતા નથી. જેથી વિલંબ કર્યા વગર 24 કલાકની અંદર રસી લેવાનું રાખવું જોઈએ. કૂતરો કરડ્યા પછી પહેલા ઘા ધોઈ લેવો જોઈએ. આ સમયગાળા દરમિયાન, કોઈપણ ઘરેલું ઉપચારનો આશરો ન લેવો. તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બાદમાં હડકવા વિરોધી રસી લેવી જરૂરી છે. આનું કારણ એ છે કે હડકવાના વાયરસ કૂતરાની લાળમાં હોય છે. જો આ લાળ વ્યક્તિની ત્વચામાંથી લોહીમાં ભળે તો બાદમા ચેપ લગાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime