બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / 17 policemen deployed in security suspended in Atiq-Ashraf murder case
Dinesh
Last Updated: 01:00 AM, 16 April 2023
યુપીમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના શનિવારે મોડી રાતે પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં તપાસ માટે લઈ જતી વખતે મીડિયાકર્મી બનીને વચ્ચે આવેલા 3 હુમલાખોરોએ ઓટોમેટિક પિસ્તોલ વડે બન્ને ભાઈઓ પર સીધું ફાયરિંગ કર્યું હતું અને જેમાં તેમનું મોત થયું છે. ત્યાર બાદ સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે પહોંચ્યા હતું. જે બાદ મોટી કાર્યવાહી કરાઈ છે અને સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.
પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
અતીક અહેમદની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાપ્ત વિગતો મુજબ સુરક્ષામાં ચુક બદલ પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરાઈ છે. હજુ પણ અન્ય કાર્યયવાહીનો દોર પણ યથાવત જણાઈ રહ્યો છે.
#WATCH प्राथमिक जानकारी के अनुसार तीन लोग मीडियाकर्मी बनकर आए, उन्होंने हमला किया। तीन लोगों को पकड़ा गया है जिनसे पूछताछ जारी है। उनके पास से कुछ असलहा बरामद हुआ है। अतीक अहमद और उसके भाई अशरफ की मौत के अलावा एक पुलिसकर्मी को भी गोली लगी है। एक पत्रकार को भी चोट आई है: अतीक अहमद… pic.twitter.com/UtclgPWD1V
— ANI_HindiNews (@AHindinews) April 15, 2023
હત્યા કઈ રીતે કરાઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસને જણાવ્યું કે મીડિયા ચેનલની જેમ એક નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, નવીન તિવારી, અરૂણ મૌર્ય, સુનું નામના લોકો મીડિયા કવરેજ દરમિયાન મીડિયા કર્મીઓ તરીકે દેખાઈને સાથે ફરતા હતા. આજે મેડીકલ દરમિયાન તેમને મારવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે જ ફાયરીંગ થયું હતું કારણ કે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરવા માટે થોડીવાર રોકાયા હતા.
LIVE: અતીકની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, CMના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવાઈ, પ્રયાગરાજમાં કલમ 144 લાગુ#LIVE #Highalert #declared #Prayagraj #Atiqahmed #Ashraf #murder #police #patrolling#up #yogiadityanathhttps://t.co/vDIf5aRt5o
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 15, 2023
અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલો
બીજી તરફ અતીક અને અશરફની હત્યા બાદ યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યું- યુપીમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે, તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે.
ઓવૈસીની પ્રતિક્રિયા
અસદુદ્દીન ઓવૈસીએ આ ક્રૂર હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે સમાજમાં હત્યારાઓ હીરો હોય, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનો શું ઉપયોગ? અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેને હાથકડી પહેરાવવામાં આવી હતી.જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ જવાબદાર છે.
अतीक़ और उनके भाई पुलिस की हिरासत में थे। उन पर हथकड़ियाँ लगी हुई थीं। JSR के नारे भी लगाये गये। दोनों की हत्या योगी के क़ानून व्यवस्था की नाकामी है। एनकाउंटर राज का जश्न मनाने वाले भी इस हत्या के ज़िम्मेदार हैं: AIMIM प्रमुख असदुद्दीन ओवैसी
— ANI_HindiNews (@AHindinews) April 15, 2023
(फाइल तस्वीर) pic.twitter.com/FlnqPxVxjh
બીજી તરફ ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું કે કોર્ટ, કાયદો બંધારણની હત્યા છે. ઉત્તર પ્રદેશમાં તમામ અદાલતો બંધ કરી દેવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ