બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 03:47 PM, 12 June 2023
ઉનાળાની સિઝન છે. આ સમયે લોકો ગરમીથી રાહત માટે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલમાં નહાવા જાય છે. સ્વિમિંગ એક સારી એક્સરસાઈઝ પણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વિમિંગ પૂલના પણીમાં નહાવવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. તેનાથી સ્કિનમાં ઈન્ફેક્શન અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. એવામાં પૂલ જતા પહેલા તમારે ઘણી સાવધાની રાખવી જોઈએ.
પાણીને સાફ રાખવા થાય છે ક્લોરીનનો ઉપયોગ
ડોક્ટર જણાવે છે કે સ્વિમિંગ પુલમાં પાણીને સાફ રાખવા માટે ક્લોરીન મિક્સ કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ થાય છે કે ક્લોરીન વધારે નાખી દેવામાં આવે છે. તેનાથી સ્કિન સાથે સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. સ્કિન પર રેશીઝ અને એલર્જી હોવાનો ખતરો રહે છે. અમુક લોકોને સ્કિનમાં ટેનિંગનો પણ ખતરો રહે છે.
જો પાણી નાક દ્વારા શરીરમાં જતુ રહે તો બેક્ટેરિયાથી સંબંધિત બીમારી પણ થઈ શકે છે. બાળકમાં તેનો ખતરો વધારે રહે છે. જો પાણી નાક દ્વારા શરીરમાં જતુ રહે તો બેક્ટેરિયા સંબંધી બિમારી પણ થઈ શકે છે. બાળકમાં તેનો ખતરો વધારે રહે છે. જે બાળકો રોજ સ્વિમિંગ કરે છે તેમના માટે ખાસ સાવધાની રાખવી જોઈએ.
કાનમાં પેદા થઈ શકે છે બેક્ટેરિયા
નિષ્ણાંત અનુસાર સ્વિમિંગ પુલમાં નહાતી વખતે કાનમાં પાણી જતુ રહે છે. જો તે લાંબા સમય સુધી કાનમાં રહે છે તો તેનાથી કાનમાં બેક્ટેરિયા પેદા થઈ શકે છે. જેનાથી કામનમાં ખંજવાડ, દુખાવો અને સોજો થઈ શકે છે. અહીં સુધી કે અમુક એવા બેક્ટેરિયા પણ હોય છે જે નિમોનિયા કરી શકે છે. 50 વર્ષની ઉંમર વાળા લોકોમાં આ મુશ્કેલી વધારે જોવા મળે છે. અમુક લોકોને યુરીઆઈ ઈન્ફેક્શન થવાનું રિસ્ક પણ રહે છે.
કેટલું હોવું જોઈએ ક્લોરીન
નિષ્ણાંત અનુસાર સ્વિમિંગ પુલમાં પાણીમાં પીએચ વેલ્યુ 8થી વધારે ન હોવું જોઈએ. જો આ તેનાથી વધારે છે તો તમારી સ્કિનને નુકસાન થઈ શકે છે. અમુક કારણે પીએચ વેલ્યુનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ અમુક જગ્યાએ એવું નથી.
માટે સ્વિમિંગ પુલમાં જતા પહેલા ધ્યાન રાખો કે ત્યાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ કેટલું છે અને પીએચ લેવલ શું છે. જો આ નક્કી કરેલા માપથી વધારે છે તો તમારે આવા પાણીમાં નહાવવાથી બચવું જોઈએ.
ફંગલ ઈન્ફેક્શનનો ખતરો
સ્વિમિંગ પુલમાં નહાવવાથી ફંગલ ઈન્ફેક્શનનું રિસ્ક વધારે વધી જાય છે. ફંગલ ઈન્ફેક્શન અંડરઆર્મ અને જાંધની આસપાસના ભાગમાં થઈ શકે છે. આ ઈન્ફેક્શન બીજા લોકોમાં થવાનો પણ રિસ્ક રહે છે. પગની આંગળીઓમાં ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. તેની શરૂઆત ખંજવાડ અને રેશિઝતી થઈ શકે છે.
આ રીતે કરો બચાવ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir