બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Vaidehi
Last Updated: 08:41 AM, 28 September 2023
આજે વિશ્વ રેબીઝ ડે છે. રેબીઝ (હડકવાનો રોગ) એક વાયરલ ઘાતકી બીમારી છે. આ સામાન્યરીતે શ્વાન કે અન્ય જંગલી જાનવરોનાં કાપવાથી ફેલાય છે. આ જીવલેણ બીમારી વિશે લોકોને અવેર કરવા માટે દરવર્ષે 28 સપ્ટેમ્બરનાં રોજ વર્લ્ડ રેબીઝ ડે ઊજવવામાં આવે છે. આ વર્ષે 17મો વર્લ્ડ રેબીઝ ડે ઊજવાઈ રહ્યો છે.
વર્લ્ડ રેબીઝનો અર્થ અને મહત્વ
વર્લ્ડ રેબીઝ ડે ઊજવવાનો ઉદેશ્ય આ જીવલેણ બીમારીને અટકાવવાનો છે. રેબીઝ સૌથી વધારે જંગલી જાનવરોમાં જોવા મળે છે અને હાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં આ બીમારી ઘણી કોમન છે. જો કે અન્ય દેશોમાં શ્વાનનાં કાપવા પર રેબીઝ થાય છે. જો કે રેબીઝને કંટ્રોલ કરી શકાય છે. ચોંકાવનારી બાબત તો એ છે કે રેબીઝનાં કારણે દરવર્ષે લગભગ 60000 લોકોનું મોત થાય છે.
વર્લ્ડ રેબીઝ ડેનો ઈતિહાસ
પહેલીવખત વર્લ્ડ રેબીઝ ડે ઊજવવાની ઘોષણા 2007માં ગ્લોબલ એલાયંસ ફોર રેબીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવી હતી. આ બાદ WHO દ્વારા તેનું સમર્થન પણ કરવામાં આવ્યું. ફ્રેન્ચ કેમિસ્ટ અને માઈક્રોબાયોલોજિસ્ટ લુઈ પાશ્વરનું મૃત્યુ 28 સપ્ટેમ્બરનાં થયું હતું. તેમણે 1885ની સાલમાં રેબીઝની વેક્સિન બનાવી હતી. આ જ કારણ છે કે દરવર્ષે આ દિવસે વિશ્વ રેબીઝ ડે ઊજવવામાં આવે છે.
વિશ્વ રેબીઝ દિવસની થીમ
દર વર્ષે વિશ્વ રેબીઝ દિવસને એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હડકવા દિવસની થીમ છે, ‘All for 1, One Health for all’.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime