બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / woman should not do these works without bath vastu tips for bath

ધ્યાન રાખો / Vastu Tips: મહિલાઓએ સવારે સ્નાન કર્યા બાદ જ કરવુ જોઈએ આ કામ, નહીંતર માં લક્ષ્મી થશે કોપાયમાન

Premal

Last Updated: 04:03 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક માણસની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સુખ-સમૃદ્ધી રહે. જેના માટે દરેક માણસ અલગ-અલગ ઉપાય પણ કરે છે. જો કે, જાણે-અજાણે એવી ઘણી ભૂલો થાય છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

  • મહિલાઓ સવારે સ્નાન કર્યા બાદ જ કરે આ કામ
  • નહીંતર ઘરમાં નહીં રહે માં લક્ષ્મીનો વાસ
  • સવારે સ્નાન કર્યા બાદ જ તુલસીને જળ ચઢાવવુ

 

મહિલાઓએ આ વાતોનુ ખાસ ધ્યાન રાખવુ

પોતાના ઘરમાં દરેક સુખ-સુવિધા રાખવા માટે માણસ મહેનતથી લઇને અનેક પ્રકારના ઉપાય અને પૂજા-અર્ચના પણ કરે છે. જો કે, આ દરમ્યાન માણસથી જાણે-અજાણે એવી ઘણી ભૂલો થાય છે, જેના કારણે માણસને મહેનત અને ઉપાયનુ ફળ મળતુ નથી. એવામાં અમુક વાતોનુ ધ્યાન રાખીને આ પ્રકારની ભૂલોથી બચી શકાય છે. જેમાંથી એક મહિલાઓ દ્વારા સવારે કરવામાં આવતુ સ્નાન છે. હાલમાં જીવનમાં મહિલાઓ ન્હાયા વગર ઘણા કામ કરે છે, પરંતુ કેટલાંક એવા કામ છે, જેને ન્હાયા વગર ના કરવા જોઈએ. 

તુલસીમાં જળ 

ઘરમાં તુલસી લગાવી અને તેની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. મહિલાઓ દરરોજ પૂજા કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરે છે. જો કે, ક્યારેય પણ ન્હાયા વગર તુલસીને જળ ના ચઢાવવુ જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાંથી જતી રહે છે. 

પૈસા અડવા

પૈસા અથવા ધન બધાને સારું લાગે છે. જેને માં લક્ષ્મીનુ રૂપ માનવામાં આવ્યું છે. એવામાં ક્યારેય પણ ન્હાયા વગર પૈસાને હાથ અડાવવો ના જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.  

વાળમાં કંઘી 

વાળમાં કંઘી કરતા પહેલા અવશ્ય સ્નાન કરી લેવુ જોઈએ. સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ જ વાળને ખોલવા અને ત્યારબાદ કંઘી કરવા જોઈએ. આમ ના કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. 

ભોજન કરવુ

આમ તો ન્હાયા વગર રસોઈ ઘરમાં ના જવુ જોઈએ. પરંતુ આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગની મહિલાઓ ન્હાયા વગર ભોજન અથવા બ્રેક ફાસ્ટ કરે છે. આમ કરવાથી બચવુ જોઈએ. ન્હાયા વગર ભોજન કરતા એક તો બિમાર થવાનુ જોખમ રહે છે. બીજી તરફ નકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ