બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / why rohit sharma virat kohli should play in icc t20 world cup 2024

ક્રિકેટ / આખરે T20 વર્લ્ડ કપમાં વિરાટ અને રોહિત શર્માએ કેમ રમવું જોઈએ? આ રહ્યાં 5 ફાયદાકારક કારણ, જાણો

Manisha Jogi

Last Updated: 09:54 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘણા સમયથી T20 ફોર્મેટથી દૂર છે. આ બંને ખેલાડીએ એડીલેડમાં છેલ્લી T20 મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. ક્રિકેટ નિષ્ણાંતો અનુસાર આ બંને ખેલાડીએ T20 ફોર્મેટમાં રમવું જોઈએ.

  • કોહલી-રોહિત ઘણા સમયથી T20 ફોર્મેટથી દૂર
  • એડીલેડમાં છેલ્લી T20 મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી
  • આ બંને ખેલાડીએ T20 ફોર્મેટમાં શા માટે રમવું જોઈએ

વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘણા સમયથી T20 ફોર્મેટથી દૂર છે. આ બંને ખેલાડી T20 વર્લ્ડ કપ 2024માં રમશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે. વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં 3 જૂનથી 30 જૂન 2024 સુધી T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. 36 વર્ષીય રોહિત શર્મા અને 35 વર્ષીય વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં રમ્યા હતા. આ બંને ખેલાડીએ એડીલેડમાં T20 વર્લ્ડ કપ 2022માં છેલ્લી T20 મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. ક્રિકેટ નિષ્ણાંતો અનુસાર આ બંને ખેલાડીએ T20 ફોર્મેટમાં રમવું જોઈએ. 

રોહિત અને વિરાટે શા માટે T20 ફોર્મેટમાં રમવું જોઈએ

T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન
વિરાટ કોહલીએ 115 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 52.73ની એવરેજથી 137.96ના સ્ટ્રાઈક રેટથી 4008 રન કર્યા છે. વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં 1 સદી અને 37 અડધી સદી ફટકારી છે. રોહિત શર્માએ 148 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 31.32ની એવરેજથી 139.24ના સ્ટ્રાઈક રેટથી 3853 રન કર્યા છે. 

વર્લ્ડ કપ 2023માં શાનદાર પર્ફોર્મન્સ
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં 765 રન કરીને વર્લ્ડ કપ રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. કોહલીએ વર્લ્ડ કપમાં 50 સદી ફટકારનાર પહેલા ખેલાડી બની હયા હતા. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં 597 રન કર્યા હતા. 

ભારતની શાનદાર શરૂઆત
રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી અને વિરાટ કોહલી સંકટ મોચક સાબિત થયા છે. રોહિત શર્મા પાવરપ્લેમાં અલગ પ્લેયર તરીકે જોવા મળ્યા. આ દરમિયાન 297 બોલમાં 401 રન ફટચકાર્યા, જેમાં 46 ચોગ્ગા અને 24 છગ્ગા શામેલ છે. 

રોહિત શર્માની કેપ્ટનશીપમાં કોહલીનું શાનદાર પર્ફોર્મન્સ
વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં ભારતીય ટીમનું પર્ફોર્મન્સ સારું રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં મોહમ્મદ શમીએ 33મી ઓવરમાં વિલિયમસનને કેચઆઉટ કર્યો હતો. રોહિત શર્મા જ્યારે પણ કોઈ ડિસીઝન લઈ રહ્યા હતા, ત્યારે તેઓ કોહલી સાથે વાત કરતા હતા. 

રોહિત 2020 પછી ઓપનર તરીકે સૌથી વધુ રન કરનાર ખેલાડી
T20 ફોર્મેટમાં ટીમની જીત ઓપનર બેટ્સમેન પર આધાર રાખે છે. રોહિત શર્મા 2020 પછી ભારતીય ટીમના શાનદાર ઓપનર બેટ્સમેન સાબિત થયા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ