બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Pravin Joshi
Last Updated: 07:19 PM, 12 August 2023
તુલસીનો છોડ એક એવો છોડ છે જેનો ઉપયોગ માત્ર ઔષધ તરીકે જ નથી થતો પરંતુ સનાતન ધર્મમાં આ છોડને પૂજનીય પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ સિવાય જ્યોતિષમાં તુલસી સાથે જોડાયેલા ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી વ્યક્તિ પોતાના જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે. તમે તુલસીની પૂજા કરતી વખતે ઘણી વખત જોયું હશે કે તેમાં લાલ રંગનો કલવો બાંધવામાં આવે છે. તુલસીના છોડમાં કાલવ કેમ બાંધવામાં આવે છે અને તેનું શું મહત્વ છે? આ સાથે તુલસીમાં કાલવ બાંધવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું.
ગ્રહ દોષ દૂર થાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે. આ સિવાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધવો જોઈએ તો તમારા ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ લગાવો અને તેની નિયમિત પૂજા કરો.
ઘરમાં સુખ આવે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે દરરોજ તુલસીના છોડને જળ અર્પણ કરો અને સાંજે ઘીનો દીવો કરો તો આ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ