બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Kishor
Last Updated: 05:35 PM, 20 January 2024
બટર ચિકન અને દાલ મખનીને સૌથી પહેલા કોણે બનાવી? હવે આ સવાલ તો એકદમ નાનકડો છે પણ હવે આ એક નાનકડા સવાલને લઈને કાનુની જંગ છેડાયો છે. દિલ્લી હાઈકોર્ટમાં રાજધાનીના બે રેસ્ટોરાંએ આ ભારતીય વાનગીઓના આવિષ્કાર પર પોત પોતાનો દાવો રજુ કર્યો છે. ટેગલાઈનનો ઉપયોગ કરવાને લઈને તેના પર ઝઘડો થયો હતો. મોતી મહેલે દરિયાગંજના રેસ્ટોરન્ટના માલિક સામે કેસ દાખલ કર્યો છે. તેને આરોપ લગાવ્યો છે કે દરિયાગંજ રેસ્ટોરન્ટ તેની સાથે સાંઠગાંઠ કરીને તને ખોટા રસ્તે દોરી રહી છે.
મોતી મહેલે દરિયાગંજના રેસ્ટોરન્ટના માલિક સામે કેસ દાખલ કર્યો
બાર અને બેન્ચ અનુસાર કેસમાં તર્ક આપવામાં આવ્યું છે કે દરિયાગંજ રેસ્ટોરન્ટ મોતી મહેલ સાથે ખોટી રીતે પોતાના એસોસિએશનને દેખાડી રહી છે. મોદી મહેલની પહેલી શાખા દરિયાગંજમાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે હવે આ આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સંજીવ નરૂલાએ દરિયાગંજ રેસ્ટોરન્ટના માલિકને એક મહિનાની અંદર લેખિતમાં જવાબ આપવાનું કહ્યું છે. બંને રેસ્ટોરન્ટ વર્ષોથી દાવો કરી રહી છે દાલ મખની અને બટર ચિકનની શોધ તેમને કરી હતી.
... ત્યાંથી કારણે બટર ચિકનનો જન્મ થયો
મોતી મહેલે પોતાના ક્રિએશનનો શ્રેય પોતાના સંસ્થાપક કુંદલ લાલ ગુજરાલને આપ્યો છે. તેમની દલીલ છે કે ગુજરાલ પાસે વાનગીઓમાં પ્રયોગ કરવાની અનોખી પ્રતિભા હતી. આ કારણે આ ડિશ વૈશ્વિક સ્તરે ભારતીય ભોજનનો પર્યાય બની ગઈ છે. મોતી મહેલ દાવો કરે છે કે તેના ન વેચાયેલા તંદુરી ચિકન સુકાઈ જવાના કારણે તેઓ ચિંતામાં હતા. તેઓ ચિકનને ફરી હાઈડ્રેટ કરવા માટે તેઓ એક સોસ લઈને આવ્યા હતા.. જેના કારણે બટર ચિકનનો જન્મ થયો હતો.
દરિયાગંજ રેસ્ટોરન્ટે શું કહ્યું
બીજી તરફ દરિયાગંજ રેસ્ટોરન્ટનો દાવો છે કે કુંદલ લાલ આ ડિશને લાવ્યા હતા. તેમને મોતી મહેલના કેસને નિરાધાર બતાવ્યો છે. કોર્ટમાં દરિયારંજનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે તર્ક આપ્યો હતો કે મુળ મોતી મહેલ બંને પક્ષોના પુરોગામી એટલે કે મોતી મહેલના ગુજરાલ અને દરિયાગંજના જગ્ગી વચ્ચે પાકિસ્તાનના પેશાવરમાં તેનું સંયુક્ત સાહસ હતું.કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 29 મે ના હાથ ધરશે. ત્યાં સુધીમાં હવે સવાલ એ છે કે બટર ચિકન અને દાલ મખનીની શોધ કોણે કરી છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir