બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / Two incidents of suicide occurred in the state

આપઘાત / ગાંધીનગરમાં વેલેન્ટાઇન ડેના દિવસે જ હાથે દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યુ તો ભાવનગરમા ઝાડ પર લટકાઇ મોત વ્હાલું કર્યુ

Dinesh

Last Updated: 10:47 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આપઘાતની બે ઘટના બની; ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડા આપઘાત કર્યો છે તો ગાંધીનગરમાં પ્રેમી યુગલે વેલેન્ટાઈન ડેના દિવસે જ કર્યું મોત વ્હાલુ.

  • ભાવનગરના સિહોરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો
  • ગાંધીનગરમાં પ્રેમી યુગલે વેલેન્ટાઈન ડેના દિવસે જ કર્યું મોત વ્હાલુ
  • પોલીસે વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી 

આજે રાજ્યમાં 'બુધવાર' કમકમાટી ભર્યો સાબિત થયો છે. આજે ગુજરાતમાં પાંચ જેટલી ઘટનાઓ અકસ્માતની સામે આવી છે જેમાં 10 લોકોના મોત થયાં છે. જ્યારે આપઘાતના પ્રયાસની એક ઘટના સામે આવી છે. તેમજ આપઘાતની પણ બે ઘટના સામે આવી છે જેમાં ચારના મોત થયાં છે. ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે. તેમજ ગાંધીનગરની જમીયતપુરા કેનાલમા જંપલાવી યુગલે કરી આત્મહત્યા કરી છે

પ્રતિકાત્મક તસવીર

સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાનો આપઘાત
ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે. પંચાયત કચેરીમાં યુવક-યુવતીએ જોડે ગળાફાંસો ખાધો છે. યુવક-યુવતી સિહોરના હોવાનું સામે આવ્યુ છે. મૃતક યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડની કોપી મળી આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર પ્રેમી યુગલે કરી આત્મહત્યા
ગાંધીનગરની જમીયતપુરા કેનાલમાં પ્રેમી યુગલે વેલેન્ટાઈન ડેનાં દિવસે જ કર્યું મોતને વ્હાલું કર્યુ છે. જેમાં પ્રેમી યુગલે હાથે દુપટ્ટો બાંધી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ બહાર કાઢી હતી. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આત્મહત્યા કરનાર યુગલ માંથી યુવક અમદાવાદનો અને યુવતી કચ્છની રહેવાસી હતી. પોલીસે વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પ્રતિકાત્મક તસવીર


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ