બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Extra / this-stream-is-not-for-sinners

NULL / પાપીઓ ઉપર નથી પડતું આ ઝરણું જાણો શું છે રહસ્ય

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારત એક એવો દેશ છે જે પોતાની સુંદરતા માટે વિદેશોમાં પણ ઓળખાય છે. ભારતમાં ઘણા બધા નાના ના શહેરો અને નગરો વગેરે છે જ્યાં ખૂબ જ સુંદર અને રહસ્યમયી ચીજો જોવા મળે છે. જેમાંથી એક છે ઉત્તરાખંડ જેને દેવભૂમિનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીંયા ખૂબ ધાર્મિક સ્થાન તો જોવા મળે છે પરંતુ અહીંયા સુંદર ઝરણાં પણ જોવા મળે છે. તો ચલો આજે અમે તમને એક એવા ઝરણા માટે જણાવીશું જેની સાથે કોઇ પાપી વ્યક્તિ જઇ શકતો નથી. 

બદ્રીનાથથી આશરે 8 કિલોમીટર દૂરી પર આવેલું વસુધારા ઝરણું જેના માટે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આ પાવન ઝરણું પોતાની અંદર ઘણા રહસ્ય રાખેલા છે. આ ઝરણું જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ આશરે 400 ફીટ ઊંચાઇથી પડે છે. એની જલધઆરા પડતી વખતે મોતી જેવી લાગે છે. 
અહીંયા આવનાર દરેક વ્યક્તિને સ્વર્ગનો અહેસાસ થાય છે. આ ઝરણાની ખાસિયત જાણો કે અજીબગરીબ અને અનોખી વાત એ છે કે એની નીચે જનાર દરેક વ્યક્તિ પર ઝરણું પડતું નથી. કહેવામાં આવે છે કે  આ ઝરણાનું પાણી પાપી લોકો પર પડતું નથી. 

પૌરાણિક માનતાનુસાર અહીંયા પાંચ પાંડવમાંથી સહદેવે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો. જે અનુસાર જો આ ઝરણાના પાણીનું ટીપું તમારી ઉપર પડવા લાગે તો તમે સમજી જજો કે તમે એક પુણ્યા આત્મા છો. આ જ કારણ છે કે આ ઝરણું જે છોડ-ઝાડને સ્પર્શીને નીચે પડે છે એ છોડ-ઝાડ હંમેશા માટે નિરોગી થઇ જાય છે. બદ્રીનાથ જનાર તમામ શ્રદ્ધાળુ વસુધારા ઝરણાને જોવા જરૂરથી જાય છે. આ ઝરણું માત્ર ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ