બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / these mistakes ghosts and negativity reside in home

ગરૂડ પુરાણ / સાવધાન! જીવનમાં ક્યારેય ન કરતા આવી ભૂલો, નહીં તો તમારું ઘર બની જશે 'ભૂતોનો વાસ', જાણો શું કહે છે શાસ્ત્ર

Bijal Vyas

Last Updated: 11:46 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જાણે-અજાણે વ્યક્તિની કેટલીક ભૂલો નકારાત્મકતા અને ઘરમાં ભૂત-પ્રેતનો વાસ કરે છે. તેથી આ ભૂલો કરવાથી બચવુ જોઇએ...

  • હિંદુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ અને 18 મહાપુરાણોમાંથી એક ગરુડ પુરાણ છે
  • આ કાર્ય કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થવા લાગે છે
  • ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ મૃત્યુ, પરલોક યાત્રા, નરક, સ્વર્ગ, પુનર્જન્મ, પાપ, પુણ્ય કાર્યો અને આત્મા વિશે વિગતવાર વર્ણન કર્યું છે

Garuda Purana Lord Vishnu Niti: આપણે રોજિંદા જીવનમાં અનેક રીતના કામ કરીએ છીએ. પરંતુ ખોટું કામ કરવું તમારા પરિવાર માટે ભારે પડી શકે છે. હિંદુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ અને 18 મહાપુરાણોમાંથી એક ગરુડ પુરાણમાં કેટલીક એવી ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી ઘરમાં ભૂતનો વાસ થઈ શકે છે. આ કાર્યઓ કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થવા લાગે છે.

ગરુડ પુરાણમાં, ભગવાન વિષ્ણુએ મૃત્યુ, પરલોક યાત્રા, નરક, સ્વર્ગ, પુનર્જન્મ, પાપ, પુણ્ય કાર્યો અને આત્મા વિશે વિગતવાર વર્ણન કર્યું છે. આ સાથે નિતિસરના એક વિભાગમાં કહેવામાં આવ્યું છે કે, આપણે રોજિંદા જીવનમાં કયા કાર્યો કરવા જોઈએ અને કઈ ભૂલોથી બચવું જોઈએ. કારણ કે જે ઘરોમાં આ ખોટા કામો કરવામાં આવે છે, ત્યાં ભૂત એકઠા થવા લાગે છે. આવો જાણીએ કે, આપણે કયા કાર્યો કરવાથી બચવું જોઈએ.

સવારે ઉઠ્યા પછી દરરોજ અચૂક કરવા જોઈએ આ 4 કામ, ગરુડ પુરાણ અનુસાર માતા  લક્ષ્મીની કૃપા મળવાની છે માન્યતા garuda purana lord vishnu niti these work  with start your day

આ ભૂલોથી ઘરમાં થાય છે પ્રેતોનો વાસ
1. ગંદકીઃ 

જે ઘરોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી, ત્યાં ભૂત-પ્રેત અને નકારાત્મક શક્તિઓ રહેવા લાગે છે. આવા ઘરોમાં નકારાત્મક શક્તિઓ ખૂબ જ ઝડપથી સક્રિય થઈ જાય છે. કારણ કે ગંદકી તેમને આકર્ષે છે. એવા ઘરોમાં જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી, ઘર અસ્વચ્છ રહે છે, ઘરમાં થૂંકવામાં આવે છે, દેવી-દેવતાઓ ત્યાં થોડો સમય પણ રોકાતા નથી અને ભૂત-પ્રેત ઘરમાં રહેવા લાગે છે.

2. પુણ્યનું કામ ન કરવુંઃ 
ગરુડ પુરાણ મુજબ એવા લોકોના ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે જેઓ ધાર્મિક કાર્યો કે પુણ્યનું કામ કરતા નથી. એટલા માટે તે હંમેશા દાન, ઉપવાસ અને પૂજા જેવા કાર્યો કરતો હતો. આ સાથે દરરોજ સ્નાન કરવું અને પૂજા કર્યા પછી જ ભોજન કરવું. આ કારણે ભૂત-પ્રેત ઘરમાં પોતાનો પડાવ જમાવી શકશે નહીં.

આવા વ્યક્તિ આવતા જન્મમાં બનશે સ્ત્રી, અંતિમ સમયમાં ભગવાનનું નામ લીધું  તો...: ગરુડ પુરાણ | garuda puran it is decided by these deeds whether a man  will become a woman or a

3. આ આદતો ગરીબીને આમંત્રણ આપે છેઃ 
જે ઘરોમાં મહિલાઓ મોડી ઊંઘે છે, રાત્રે વાસણો છોડી દે છે. પૂજા નથી કરતી અને વડીલોનું સન્માન કરતી નથી ત્યાં ગરીબી ફેલાઈ જાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ