બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Dinesh
Last Updated: 05:39 PM, 10 April 2023
અમદાવાદ શહેરની જાણીતી વી.એસ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે ઓર્થોપેડિક વિભાગની છત ધરાશાયી થતા મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. હાલ હોસ્પિટલની અનેક દીવાલો જર્જરિત હાલતમાં છે. વી એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત પણ તૂટી પડી છે. ત્યારે આ મોટી મનાતી હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે અહીં મોટી બેદરકારી સામે આવી છે.
અમારા જીવને જોખમ છે: દર્દીઓ
દર્દીઓએ જણાવ્યું કે, અહી છત પડશે તો અમારા જીવને જોખમ છે અને અહીથી અન્ય જગ્યા એ ટ્રાન્સફર કરે તો સારું. દર્દીઓ કહ્યું કે, અમારા જીવને જોખમ છે આ જર્જરિત બલ્ડિંગ ક્યારે પણ પડે જેવી છે અને અહી છત પડશે તો અમારા જીવ ને જોખમ છે. તેમને જણાવી દઈએ કે, ઓર્થોપેડીક વિભાગની જર્જરિત છત નીચે દર્દીઓ દાખલ છે.
મેયર કિરીટ પરમારનું નિવેદન
જર્જરિત હોસ્પિટલ મામલે મેયર કિરીટ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તમણે કહ્યું કે, આ હોસ્પિટલનો તમામ ખર્ચ AMC ઉઠાવે છે અને કોર્પોરેશન LG અને શારદાબેન હોસ્પિટલ નવી બનાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, VS હોસ્પિટલ નવી બનાવવા માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે અને VS હોસ્પિટલનો મામલો કોર્ટમાં ચાલું છે. નવી VS હોસ્પિટલ બનાવાનો નિર્ણય કોર્ટના નિર્ણય પર આધાર છે.
શહેઝાદ ખાન પઠાણ ભાજપ પર પ્રહાર
આ અંગે કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા.અને જણાવ્યુ કે, વી.એસ હોસ્પિટલની હાલત એવી છે કે, ક્યારેય પણ તેમાં કાંઇ પણ થઇ શકે છે. તો બીજીબાજુ SVP હોસ્પિટલમાં ભાવ એટલા બધા છે કે, ગરીબ માણસ ત્યાં જવાનું વિચારી પણ નથી શકતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ગરીબ વિરોધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા