બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 12:16 PM, 25 January 2024
22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી ઘણા VVIPઓએ ભાગ લીધો હતો. આ દિવસે અનેક વીવીઆઈપી લોકોએ શ્રી રામના દર્શન કર્યા હતા પરંતુ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપ્યા બાદ પણ રામાયણના રામ અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા હતા.
श्री रामलला के प्राण प्रतिष्ठा महोत्सव में सम्मिलित होना सौभाग्य की बात थी । उन अनमोल पलों को श्री नरेंद्र मोदी जी ने शेयर करके और भी अलौकिक और अद्भुत बना दिया…
— Arun Govil (@arungovil12) January 23, 2024
जय श्रीराम 🙏🏼@narendramodi pic.twitter.com/wfPFH9y9XS
એ વાત તો જાણીતી છે કે આજે પણ અરુણ ગોવિલની છબી ભગવાન રામની જ છે. જ્યાં પણ લોકો તેને જુએ છે ત્યાં તેના પગે પડે છે. તેમના આશીર્વાદ લેવા લાગે છે. પરંતુ જ્યારે તેઓ પોતે ભગવાન રામના દરબારમાં પહોંચ્યા તો તેમને દર્શન કરવાનો મોકો ન મળ્યો. જેનાથી તે ખૂબ જ દુખી છે. સમગ્ર દેશવાસીઓની સાથે તેઓ પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે તે રામલલાના આંગણે પહોંચ્યો ત્યારે એમને જોઈ શક્યા નહતા.
रामलला के प्राण प्रतिष्ठा कार्यक्रम में …
— Arun Govil (@arungovil12) January 23, 2024
श्री चिरंजीवी और उनके सुपुत्र श्री रामचरण और हम दोनों…
जय श्रीराम 🙏🏼 pic.twitter.com/B9K4TfYU4C
અરુણ ગોવિલે 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ભાગ લીધો હતો. અરુણ ગોવિલે ભગવાન રામ પર ગીતો ગાયા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. એક રિપોર્ટ અનુસાર અરુણ ગોવિલ તેમની અયોધ્યા મુલાકાત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે 'અયોધ્યા માટેનું સપનું તો પૂરું થયું પરંતુ મને દર્શન નહોતા થયા. હું આ સમયે કંઈ કહી શકું તેમ નથી.'
વધુ વાંચો: VIDEO: મોઢે મફલર બાંધી, ભક્તોની વચ્ચે ધક્કા ખાતો રામલલાના દર્શન કરવા પહોંચ્યો સ્ટાર એક્ટર, જુઓ વીડિયો
અરુણ ગોવિલ સાથે દીપિકા ચિખલિયા અને સુનીલ લાહિરી પણ પહોંચ્યા હતા. અરુણ ગોવિલ ભગવાન રામલલાની મૂર્તિ જોઈ શક્યા ન હતા આ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે રામાયણ 1983માં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ હતી. આ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ રાતોરાત સ્ટાર બની ગયો હતો અને લોકો આજે પણ તેને દિલથી પ્રેમ કરે છે.આ શો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવ્યો હતો. દીપિકા ચિખલિયાએ આ શોમાં માતા સીતાની ભૂમિકા ભજવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime