બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 08:27 AM, 2 February 2024
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના સામે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. સીરિઝની બીજી મેચ આજેથી વિશાખાપત્તનમના વાઈએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે. જ્યારે આ પહેલા સીરિઝનો પહેલો મુકાબલો હૈદરાબાદમાં થયો હતો. જેમાં 4 દિવસમાં જ ભારતીય ટીમને 28 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડ ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે.
— BCCI (@BCCI) January 31, 2024
કેપ્ટન રોહિત શર્મા માટે મુશ્કેલ રહેશે આ કામ
રોહિત આ બીજી મેચ જીતીને સીરિઝ બરાબર કરવા માંગશે. પરંતુ આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે પ્લેઈંગ-11 સિલેક્ટ કરવું થોડુ મુશ્કેલ રહેશે. આ મેચ પહેલા ઈજાના કારણે અમુક સ્ટાર પ્લેયર પહેલા જ બહાર થઈ ચુક્યા છે. એવામાં બીજી મેચ માટે ભારતીય પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થઈ શકે છે.
હકીકતે બીજી મેચ માટે સ્ક્વોડમાં વિરાટ કોહલી, રવીંન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને મોહમ્મદ શમી નથી. જ્યારે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ખૂબ જ ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યા છે. કેપ્ટન રોહિત પોતે રન બનાવવામાં સફળ નથી થઈ રહ્યા. એવામાં બીજી ટેસ્ટ માટે મોટા નિર્ણય લઈ શકાય છે.
વધુ વાંચોઃ ભારતના સ્ટાર ક્રિકેટર મયંકને પાણીમાં અપાયું ઝેર? પોલીસે નોંધી FIR, હવે કેવી છે તબિયત?
ગિલ અને અય્યર બન્નેને અથવા તો ગમેતે એકને બહાર બેસાડવામાં આવી શકે છે. તેના કારણે રજત પાટીદાર અને સરફરાજ ખાનને તક મળી શકે છે. જો આમ થયું તો આ રજત અને સરફરાજની ડેબ્યૂ મેચ પણ બની શકે છે. જોકે ગિલ અને અય્યરને બહાર બેસાડવાની આશા ખૂબ ઓછી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir