બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / State Home Minister Harsh Sanghvi held a public dialogue program

કાર્યક્રમ / શાકભાજીવાળા સાથે દરેક PI બેઠક કરે, 48 કલાકમાં બનાવો પ્લાન: ગૃહરાજ્યમંત્રી સંઘવીએ સુરતમાં જુઓ શા માટે આપ્યો આવો આદેશ

Dinesh

Last Updated: 06:52 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ જણાવ્યું કે, દરેક પોલીસ સ્ટેશનના PI શાકભાજી વાળા સાથે બેઠકો કરે અને રોજગારી માટે લોકોને તકલીફ ન પડે તે રીતે આગામી 48 કલાકમાં પ્લાન બનાવે

  • રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો
  • "દરેક પોલીસ સ્ટેશનના PI શાકભાજી વાળા સાથે બેઠકો કરે"
  • "રોજગારી માટે લોકોને તકલીફ ન પ઼ડવી જોઈએ"


રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં લોકોની સાથે પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. સુરતમાં હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, જે અગવડતાઓ પડી રહી છે તેના નિકાલ કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

'નાગરિકોને નુકસાન ન થાય તેવું કામ કરો'
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ફૂટપાથ ઉપર શાકભાજી, ફ્રુટ વેંચતા અનેક લોકો આવ્યા છે. ત્યારે તમારી રોજગારી ચાલુ રહે અને જપ્ત ન થાય તે માટે વ્યવસ્થામાં સહયોગ કરો તેમજ ટ્રાફિક અને ગંદકીની સમસ્યા ઉભી ન કરો. તેમણે કહ્યું કે, પોલીસ સાથે સંકલન કરો સહયોગ કરો નહીંતર સખત પગલાં લેવામાં આવશે. પરિવારના ગુજરાન માટે શહેરના અન્ય નાગરિકોને નુકસાન ન થાય તેવું કામ કરો.

'PI શાકભાજી વાળા સાથે બેઠકો કરે'
તેમણે કહ્યું કે, દરેક પોલીસ સ્ટેશનના PI શાકભાજી વાળા સાથે બેઠકો કરે અને રોજગારી માટે લોકોને તકલીફ ન પડવી જોઈએ તે રીતે આગામી 48 કલાકમાં પ્લાન બનાવો. હર્ષ સંઘવીએ કહ્યું કે, નો ડ્રગ્સ ઇન સુરત સીટીને સફળ બનાવવા પોલીસને સહયોગ આપો. પોલીસની સાથે મને પણ માહિતી આપો જેથી પોલીસ શું કરે છે તેની ખબર પડે. તેમણે ઉમેર્યું કે, સુરત પોલીસની કામગીરી ખૂબ સરાહનીય કામગીરી છે. સુરત પોલીસે એક વર્ષમાં 976 મોબાઈલ લોકોને 'તેરા તુઝકો અર્પણ' હેઠળ પરત કર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ