બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
Kinjari
Last Updated: 12:05 PM, 9 November 2020
તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, આચાર્યની શૂટિંગ શરૂ કરતા પહેલા મે કોવિડ ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, મને કોઇ પ્રકારના લક્ષણ નથી અને હું હોમ ક્વોરંટાઇન છું. છેલ્લા થોડા દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે તેમનો ટેસ્ટ કરાવી લે.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
ચિરંજીવીની આ ટ્વિટ બાદ ફેન્સ તે જલ્દી ઠીક થઇ જાય તે માટેની પ્રાર્થના કરી રહ્યાં છે, ફેન્સ એક્ટરને તેમનુ ધ્યાન રાખવા માટે પણ કહી રહ્યાં છે. હાલમાં જ ચિરંજીવી અને નાગાર્જુને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ હતી.
ચિરંજીવીનું અસલ નામ કોણિદેલ શિવ શંકર વર પ્રસાદ છે. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ ચિરંજીવી રાખી લીધું. એક્ટર સાઉથની ફિલ્મો સિવાય બોલિવૂડની ફિલ્મો પણ કરી ચૂક્યા છે. ભારતમાં જ નહી વિદેશોમાં પણ તેમના ફેન્સ છે.
1992માં આવેલી ફિલ્મ ઘરાના મોગુદુ બાદ તે ભારતના સૌથી મોંઘા એક્ટર બની ગયા હતા. તે સમયે તેમણે મહાનાયક અમિતાભ બચ્ચનને પણ પાછળ છોડી દીધા હતા. ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજા પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે. તેમનો ચાહકવર્ગ ઘણો મોટો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ