બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / South superstar chiranjeevi tested positive

મનોરંજન / સુપરસ્ટાર ચિરંજીવી પણ કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

Kinjari

Last Updated: 12:05 PM, 9 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર અને આપણા ચહિતા રામ ચરણ તેજાના પિતા ચિરંજીવીનો કોરોના રિપોર્ટ હાલમાં જ પોઝીટીવ આવ્યો છે. તેમણે પોતે જ ટ્વિટ કરીને ફેન્સને આ વાતની જાણકારી આપી હતી. તેમની આ પોસ્ટ બાદ #chiranjeevi ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • ચિરંજીવીને થયો કોરોના 
  • ફિલ્મના શૂટિંગ પહેલા રિપોર્ટ આવ્યો પોઝીટીવ 
  • રામ ચરણ તેજાના પિતા છે ચિરંજીવી 

તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, આચાર્યની શૂટિંગ શરૂ કરતા પહેલા મે કોવિડ ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, મને કોઇ પ્રકારના લક્ષણ નથી અને હું હોમ ક્વોરંટાઇન છું. છેલ્લા થોડા દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે તેમનો ટેસ્ટ કરાવી લે. 

 

 

ચિરંજીવીની આ ટ્વિટ બાદ ફેન્સ તે જલ્દી ઠીક થઇ જાય તે માટેની પ્રાર્થના કરી રહ્યાં છે, ફેન્સ એક્ટરને તેમનુ ધ્યાન રાખવા માટે પણ કહી રહ્યાં છે. હાલમાં જ ચિરંજીવી અને નાગાર્જુને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ હતી. 

ચિરંજીવીનું અસલ નામ કોણિદેલ શિવ શંકર વર પ્રસાદ છે. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ ચિરંજીવી રાખી લીધું. એક્ટર સાઉથની ફિલ્મો સિવાય બોલિવૂડની ફિલ્મો પણ કરી ચૂક્યા છે. ભારતમાં જ નહી વિદેશોમાં પણ તેમના ફેન્સ છે. 

1992માં આવેલી ફિલ્મ ઘરાના મોગુદુ બાદ તે ભારતના સૌથી મોંઘા એક્ટર બની ગયા હતા. તે સમયે તેમણે મહાનાયક અમિતાભ બચ્ચનને પણ પાછળ છોડી દીધા હતા. ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજા પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે. તેમનો ચાહકવર્ગ ઘણો મોટો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ