બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ધર્મ / Somvati Amavasya is a golden opportunity to appease ancestors, ancestral guilt will be removed
Pravin Joshi
Last Updated: 10:12 PM, 11 July 2023
શૌન મહિનાની અમાવાસ્યાને સોમવતી અમાવસ્યા કહેવાય છે. પિતૃદોષ દૂર કરવા માટે સોમવતી અમાવસ્યાનો દિવસ ખાસ છે. આ વર્ષે સોમવતી અમાવસ્યા સોમવાર, 17 જુલાઈ, 2023 ના રોજ આવી રહી છે. તેમજ સોમવાર આવતા હોવાથી આ દિવસે સાવન સોમવાર વ્રત પણ મનાવવામાં આવશે. આ રીતે વ્રત રાખવાથી તમને બમણું ફળ મળવાની તક મળશે.
નારાજ પૂર્વજોને ખુશ કરવાની તક
પિતૃ દોષ દૂર કરવા માટે સોમવતી અમાવસ્યાનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહી શકાય કે સોમવતી અમાવસ્યાનો દિવસ ક્રોધિત પૂર્વજોને શાંત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન, શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરવું જોઈએ. જેથી પિતૃદોષ દૂર થાય છે અને આના કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓ, ધનહાનિ, કષ્ટ, બીમારી, લગ્નમાં અવરોધ, સંતાનમાં અવરોધ વગેરે દૂર થાય છે.
ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો
સોમવાર પણ સોમવતી અમાવસ્યાના દિવસે આવતો હોવાથી આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ-વિધાનથી કરો. આ વખતે શ્રાવણની અમાવસ્યા તિથિ 16મી જુલાઈને રવિવારે રાત્રે 10:08 વાગ્યાથી 18મી જુલાઈની મધ્યરાત્રિ 12:01 સુધી રહેશે. તો બીજી તરફ સ્નાન, દાન અને પૂજાનો શુભ મુહૂર્ત 17 જુલાઈ સોમવારના રોજ રહેશે.
સોમવતી અમાવસ્યા 2023 ના રોજ પિતૃ દોષ ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા