બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
vtvAdmin
Last Updated: 05:12 PM, 30 March 2019
શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઇ ચુકી છે ત્યારે દરેક લોકો પોતાના સ્વર્ગવાસી સ્વજનોને યાદ કરીને ધાર્મીક કાર્યો પણ કરતા રહે છે ત્યારે પિત્રુ નારાજ ના થાય અને તેમની કૃપા સતત તેમના પર બની રહે તે માંટે આટલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
શ્રાધ્ધપક્ષમાં આટલું ક્યારેય ન કરો
- દિવસ દરમિયાન ક્યારેય ઊંઘ ન લેવી જોઈએ.
- શ્રાધ્ધ પક્ષમાં રોમાન્સથી દૂર રહેવુ વધુ ફાયદાકારક છે.
-પાનનું સેવન ટાળવુ જોઇએ.
- લસણ અને ડુંગળીથી તૈયાર કરાયેલ ખોરાક ન લેવો જોઇએ.
- કાચના વાસણોનો ઉપયોગ કરવો નહીં.
- માંસ અને દારૂનું સેવન કરવુ ન જોઇએ.
- લગ્ન અને અન્ય શુભકામો ન કરવા જોઇએ.
શ્રાધ્ધપક્ષમાં આટલું કરવાથી ખુબ ફાયદો થાય છે
- સૂર્યોદય પહેલાં જાગી જવું જોઇએ.
- જમીન પર ગાદલું મૂકીને ઉંઘ લેવી જોઇએ.
- નિયમિતપણે તુલસીના પાન ખાવા જોઇએ.
- શુદ્ધ ઘીથી બનેલી વાનગી પીત્રુને ધરાવવી જોઇએ.
- ઘરની દક્ષિણ દિશામાં નિયમિત તેલનો દિવો પ્રગટાવવો જોઇએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ