બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / વિશ્વ / Ship hijacked in Somalia, 15 Indians also on board On the other hand, drone attack in Lalsagar
Megha
Last Updated: 11:28 AM, 5 January 2024
આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક જહાજ માલવાહક હાઈજેક થવાના સમાચાર સામે આવ્યા છે. સાથે જ માહિતી મળી રહી છે કે આ જહાજ પર 15 ભારતીય લોકો સવાર હતા. આ હાઈજેકને સૂચના મળ્યા બાદથી ભારતીય નૌસેના એક્શન મોડમાં આવી ગઈ છે અને નૌસેનાએ આ વિશે એક અપડેટ પણ જારી કર્યું છે.
BIG BREAKING | સોમાલિયાના તટથી હાઈજેક થયું માલવાહક જહાજ: જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે, તથા તેના પર 15 ભારતીયો પણ છે સવાર, ઘટનાની જાણ થતાં જ એક્શનમાં આવી ભારતીય નૌસેના, ભારતીય યુદ્ધ જહાજ INS Chennai રવાના#somalia #india #Indian #INS #chennai #VTVGujarati pic.twitter.com/6vo40uDBKl
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 5, 2024
ભારતીય નૌકાદળને ગઈકાલે સાંજે જહાજના હાઈજેકની માહિતી મળી હતી. રિપોર્ટ અનુસાર આ જહાજ લાઈબેરિયાનો ધ્વજ લહેરાય રહ્યો છે અને તેનું નામ 'એમવી લીલા નોરફોક' છે. જહાજ પર 15 ભારતીય ક્રૂ મેમ્બર છે.
તો બીજી તરફ અમેરિકાની ચેતવણીની હૂતી વિદ્રોહીઓ પર કોઈ અસર થઈ નથી. અમેરિકી નૌસેનાએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલું માનવરહિત સપાટી પર ડ્રોન (Unmanned Surface Drone) વડે ગુરુવારે એક જહાજ પર હુમલો કર્યો. પરંતુ તેનાથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. યમન સ્થિત ખતરનાક હૂતી જૂથને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની કોઈ અસર થતી દેખાતી નથી.
તાજેતરના સમયમાં પહેલીવાર એવું બન્યું છે કે હૂતીઓએ હુમલામાં યુએસવીનો ઉપયોગ કર્યો હોય. એક્સપર્ટ અનુસાર "યુએસવીનો ઉપયોગ સાઉદી ગઠબંધન દળો સામે અગાઉની લડાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ આત્મઘાતી ડ્રોન બોટ તરીકે થાય છે, જેમાં ટક્કર પછી વિસ્ફોટ થાય છે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime