બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / shilpa shetty praised pm narendra modi for pran pratishtha at ayodhya ram mandir
Arohi
Last Updated: 11:35 AM, 14 February 2024
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ અયોધ્યા રામ મંદિરની સફળ પ્રાણ પ્રતિષ્ઠા માટે પીએમ મોદીના વખાણ કર્યા અને તેમનો આભાર વ્યક્ત પણ કર્યો છે. તેમણે પીએમ મોદીને એક લેટર લખ્યો છે જેમાં તેમણે ભારતના લાખો લોકોના સપનાને પુરા કરવા માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેની સાથે જ શિલ્પા શેટ્ટીએ લેટરમાં લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ 500 વર્ષ જુનો ઈતિહાસ બદલી નાખ્યો છે.
#धन्यवाद_मोदीजी
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) February 12, 2024
सुप्रसिध्द अभिनेत्री @TheShilpaShetty जी यांनी नुकताच पंतप्रधान नरेंद्र मोदीजींना पत्र लिहून त्यांचे आभार मानले.
५ शतकांपासून श्रीरामांना वनवास घडत होता. अखेर तो वनवास संपला. तेही मोदीजींच्या प्रयत्नांमुळे.. यासाठीच शिल्पाजींनी पंतप्रधानांचे आभार मानले आहेत.… pic.twitter.com/LTqpjGolLK
ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શિલ્પા શેટ્ટીના લેટરને પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક્ટ્રેસે અયોધ્યા રામ મંદિર માટે પીએમ મોદીનો દિલથી આભાર માન્યો છે. શિલ્પા શેટ્ટીએ લખ્યું, 'આદરણીય મોદીજી' અમુક લોકો ઈતિહાસ વાંચે છે. અમુક લોકો ઈતિહાસ શીખે છે પરંતુ તમારા જેવા લોકો ઈતિહાસ બદલે છે.
વધુ વાંચો: હવે રામ નહીં, રામના પિતાથી ઓળખાશે આ TV ફેમસ એક્ટર, કરશે દશરથનો રોલ
તમે 500 વર્ષોના ઈતિહાસને બદલી નાખ્યો
તેમણે આગળ લખ્યું, "તમે રામ જન્મભૂમિના 500 વર્ષોના ઈતિહાસને બદલી નાખ્યો છે. તમને દિલથી ધન્યવાદ. આ શુભ કાર્યની સાથે પ્રભુ શ્રીરામના નામની સાથે હંમેશા હંમેશા માટે તમારૂ નામ પણ જોડાઈ ગયું છે. નમો રામ! જય શ્રી રામ!"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh