બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / shankersinh-vaghela-election-announcement

NULL / 'બાપુ'એ મતદારોને આકર્ષવા ઢંઢેરો પીટ્યો જાણો - શું કર્યા વાયદા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ગુજરાતની 182 બેઠક ઉપર જનવિકલ્પ ચૂંટણી લડશે તેવું શંકરસિંહ વાઘેલાએ મીડિયા સમક્ષ  આપ્યું છે નિવેદન. જનવિકલ્પના  સદસ્યો સાથે  ગુજરાતમાં મહત્વની મીટિંગ યોજાઈ રહી છે. તો બાપુએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. 
   
બાપુએ વધુમાં ચૂંટણીમાં મતદારોને આકર્ષવા ઢંઢેરો પીટયો હતો. ત્યાં બાપુએ જણાવ્યું હતું કે જનવિકલ્પની સરકાર આવશે તો સરપંચોને માસિક 5 હજારનો હાથ ખર્ચ આપશે. સાથેજ પંચાયતના બિલ પાસ કરવાની જૂની પદ્ધતિ અપનાવશે. રાજકોટ ભાવનગર રોડ તાત્કાલિક રીપેર કરાશે. કચ્છ માતાનો મઢ દ્વારકા સોમનાથ હાજીપીર ખોડલધામ વગેરેના વિકાસ માટે સૌરાષ્ટ્રનું અલગ સચિવાલય બનાવશે. સમયાંતરે સૌરાષ્ટ્રમાં એક કેબિનેટ મળશે. મગફળી અને કપાસમાં ઊંચા ભાવ આપવામાં આવશે. મગફળીમાં 1200 અને કપાસમાં 1500 અપાશે. બેરોજગાર માટે 3 થી 5 હજારનું ભથ્થું 10 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે. રોટી કપડાં ઉપર GST દૂર થવું જોઈએ. પેટ્રોલ ડિઝલમાં અને ગેસમાં 10 ટકા વેટનો ઘટાડો કરશે અનામતમાં 25 ટકા અલગ ઠરાવ કરશે તેમ ઘોષણા કરી હતી.
  • ગુજરાતમાં જનવિકલ્પની સરકાર આવશે  
  • જનવિકલ્પ ગુજરાતની 182 બેઠક પર ચૂંટણી લડશે 
  • સરપંચોને માસિક 5 હજારનો હાથ ખર્ચ અપાશે 
  • પંચાયતના બિલ પાસ કરવા જૂની પદ્ધતિ અપનાવશે  
  • રાજકોટ ભાવનગર રોડ તાત્કાલિક રીપેર કરાશે 
  • સૌરાષ્ટ્રનું અલગ સચિવાલય બનાવશે 
  • દ્વારકા સોમનાથ હાજીપીર ખોડલધામનો કરાશે વિકાસ 
  •  સૌરાષ્ટ્રમાં એક કેબિનેટ મળશે 
  • મગફળી અને કપાસના પાકને ઊંચા ભાવ અપાશે 
  • મગફળીમાં રૂ 1200 અને કપાસમાં રૂ. 1500 અપાશે 
  • બેરોજગાર માટે 3 થી 5 હજારનું ભથ્થુ અપાશે 
  • 10 લાખ યુવાઓને અપાશે નોકરી  
  • રોટી કપડાં ઉપર GST દૂર કરાશે 
  • પેટ્રોલ -ડિઝલ ગેસમાં 10 ટકા વેટનો ઘટાડો  
  •  અનામતમાં 25 ટકા અલગ ઠરાવ કરાશે 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ