બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Saturn, the god of justice, will be pleased, just do this special work on Saturday, the grace will last forever

ધર્મ / ન્યાયના દેવતા શનિ દેવને પ્રસન્ન થઈ જશે, બસ શનિવારે કરી લો આ ખાસ કામ, કાયમ રહેશે કૃપા

Vishal Khamar

Last Updated: 07:14 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારને શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે. જાણો આ દિવસ સાથે જોડાયેલા ખાસ ઉપાયો વિશે.

  • શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ મનાય છે
  • શનિદેવને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરો
  • શનિદેવની પૂજામાં કાળા ચણા અર્પિત કરવા શુભ માનવામાં આવે છે

શનિવારે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે. શનિવારે કોઈ ખાસ કામ કરવાથી તેના આશીર્વાદ જલ્દી વરસે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીની પૂજામાં આરતી માટે દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલના તેલનો ઉપયોગ કરો.

જો શનિદેવના પ્રકોપને કારણે જીવન પરેશાનીઓથી ઘેરાયેલું હોય તો શનિવારે શનિ યંત્રની સ્થાપના કરીને શનિ યંત્રની પૂજા કરો. આ યંત્રની દરરોજ પૂર્ણ વિધિથી પૂજા કરવી જોઈએ.

શનિ યંત્રની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી અને તેના પર વાદળી ફૂલ ચઢાવવાથી શનિદેવની કૃપા બની રહે છે.

શનિવારે શનિદેવની પૂજામાં કાળા ચણા અર્પિત કરવા શુભ માનવામાં આવે છે. શનિદેવને કાળા ચણા અર્પણ કર્યા પછી તેને ભેંસને ખવડાવો અને રક્તપિત્તના દર્દીઓને થોડું વહેંચો. આમ કરવાથી શનિદેવ તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારના દિવસે કાળા કૂતરા અને કાળી ગાયની સેવા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.  કાળી ગાયની સેવા કરવાથી શનિદેવની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે.

કાળી ગાયને તેના શિંગ પર કાલવ બાંધીને તેની પૂજા કરવી જોઈએ. આ પછી ગાયની પ્રદક્ષિણા કરો અને તેને ચાર ચમચી બુંદી ખવડાવો. આમ કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ