બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Arohi
Last Updated: 08:38 AM, 29 February 2024
પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. બંગાળ પોલીસે કલકત્તા હાઈ કોર્ટના આદેશથી તેની ધરપકડ કરી છે. પોલીસે શાહજહાંની સરબેરીયા વિસ્તારથી ગઈ કાલે રાત્રે ધરપકડ કરી છે. ત્યાર બાદ સવારે લગભગ 5 વાગ્યે બશીરહાટમાં પોલીસ લોકઅપમાં લાવવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર બંગાળ પોલીસ તેને આજે જ કોર્ટમાં રજૂ કરશે. ઈડીની ટીમ પર હુમલા બાદ શાહજહાં ફરાર હતા.
Sandeshkhali violence | TMC leader Sheikh Shahjahan arrested by West Bengal Police from the Minakhan area in North 24 Parganas and taken to Basirhat Court: SDPO of Minakhan, Aminul Islam Khan pic.twitter.com/BoerJxFZNJ
— ANI (@ANI) February 29, 2024
મિનાખનના એસડીપીઓ અમીનુલ ઈસ્લામ ખાને શાહજહાંની ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું કે બંગાળ પોલીસે ટીએમસી નેતા શેખ શાહજહાંની નોર્થ 24 પરગનાના મિનાખન વિસ્તારથી ધરપકડ કરી છે. તેને આજે જ બશીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શાહજહાં શેખની ઓળખ ટીએમસીના એક મજબૂત અને પ્રભાવશાળી નેતાની રીતે થાય છે. તે સંદેશખાલી યુનિટના ટીએમસી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પહેલી વખત શાહજહાં શેખ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાંથી બંગાળ રાશન વિતરણ સ્કેમમાં પુછપરછ માટે પહોંચી હતી.
વધુ વાંચો: MP: શ્રીમંત પતાવીને પરત ફરતા પિકઅપ વાહનનો ડિંડોરીમાં અકસ્માત, 14ના મોત, 21 ઘાયલ
તે સમયે તેમની ગેંગે ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. તેના બાદથી ઈડી સતત પુછપરછ માટે શાહજહાં શેખને સમન જાહેર કરી રહી છે. પરંતુ ઈડીની ટીમ પર હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે જેને 57 દિવસ થઈ ચુક્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ