બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Priyakant
Last Updated: 09:24 AM, 29 April 2023
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, તેમણે કહ્યું કે, તે મુખ્યમંત્રી બનવા માંગે છે. રામદાસ આઠવલે કહ્યું તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન બનવા ઇચ્છુક છે. આઠવલેએ NCPના વડા શરદ પવારને પણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં જોડાવાની ઓફર કરી હતી.
રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રના સાંગલીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજકાલ દરેક વ્યક્તિ મુખ્યમંત્રી બનવાની રેસમાં છે. જોકે જો કોઈની પાસે બહુમતી હોય તો જ આ શક્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, કારણ કે આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. હું કહેવા માંગુ છું કે, હું પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખું છું.
હું મુખ્યમંત્રી બનવા તૈયાર છુ
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો આવી કોઈ ચર્ચા ચાલશે તો હું ચોક્કસ મુખ્યમંત્રી બનવા તૈયાર છું. પરંતુ હાલમાં અમારી સરકાર સ્થિર છે અને એકનાથ શિંદે સારી રીતે કામ કરી રહ્યા છે. તે દિવસમાં 16 થી 18 કલાક કામ કરે છે. તેઓ એક કાર્યક્ષમ મુખ્યમંત્રી છે.
શરદ પવારે અમને રાજકારણ શીખવ્યું: રામદાસ આઠવલે
આઠવલેએ કહ્યું, શરદ પવારે અમને રાજકારણ શીખવ્યું. તેમના જેવા અનુભવી લોકોએ NDAમાં આવવું જોઈએ. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતિશ કુમાર જેવા વિવિધ વિચારધારાના લોકો પણ NDAમાં આવ્યા હતા. તેથી પવાર સાહેબે આ પ્રસ્તાવ પર વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે, પવારના ભત્રીજા અને NCP નેતા અજિત પવારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેઓ પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા ધરાવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh