બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ધર્મ / rakshabandhan 2023 tie rakhi before purnima tithi end raksha bandhan shubh muhurt for 31st august tlifdu
Kishor
Last Updated: 11:08 PM, 30 August 2023
આ વખતે ભદ્રાને લઈને રક્ષાબંધન 30-31 ઓગસ્ટના એમ બે દિવસ માટે ઉજવાય રહી છે. આજે બહેનોએ પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધી છે અને અમુક બહેનો આવતીકાલે રાખડી બાંધશે. ત્યારે 31મી ઓગસ્ટે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા જતી બહેનોએ સાવન પૂર્ણિમાના અંત પહેલા તમારા ભાઈને રાખડી બાંધવી જોઈએ. પૂર્ણિમા 30 ઓગસ્ટના રોજ સવારે 10.59 વાગ્યે શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યે પૂર્ણ થશે. એટલે કે આ સમયગાળો પૂર્ણ થાય તે પહેલા રાખડી બાંધવી જોઇએ.
આ સમય છે શુભ
આવતીકાલે સવારે 7.05 વાગ્યા પહેલા ભાઈને રાખડી બાંધી દેવી શુભ મનાઈ રહ્યું છે. આ પછી સાવન પૂર્ણિમાની તિથિ અને રક્ષાબંધનનું મહત્વ બંને સમાપ્ત થઈ જશે.રક્ષાબંધન પર બાંધવામાં આવતી રક્ષાસૂત્ર લાલ, પીળો અને સફેદ એમ ત્રણ કલરના હોવા જોઈએ.નહીં તો લાલ અને પીળો દોરો હોવો જોઈએ. જો રક્ષાસૂત્રમાં ચંદન લગાવવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.
આટલી વસ્તુ રાખો થાળીમાં
પ્રથમ ચંદન, અક્ષત, દહીં, રક્ષાસૂત્ર અને મીઠાઈઓ થાળીમાં રાખવી યોગ્ય માનવામાં આવે છે. બાદમાં દીવો કરી રક્ષાસૂત્ર અથવા રાખડી અને પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો અને પછી ભાઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મોં કરીને બેસો અને ભાઈને તિલક કર્યા બાદ રક્ષા સૂત્ર બાંધો ભાઈને મીઠાઈ અર્પણ કર્યા પછી રાખડી બાંધવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો