બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Gayatri
Last Updated: 04:03 PM, 7 August 2020
રાજસ્થાનમાં 13મી જુલાઈથી શરૂ થયેલા મેગા ડ્રામાનો નવો અધ્યાય ગુજરાતમાં શરૂ થયો છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યો જૂથોમાં વહેંચાઈને અલગ જગ્યાઓએ પહોંચ્યા છે. ત્યારે પાયલટ કેમ્પના આ ધારાસભ્યોનું એક જૂથ ગુજરાતમાં રોકાણ માટે આવ્યાની ચર્ચા છે.
સચીન પાયલટ કેમ્પના 3 ધારાસભ્યોનું ગ્રુપ અમદાવાદમાં આવ્યા હોવાની ચર્ચા છે. 13મી જુલાઈથી પાયલટ સમર્થક 30 ધારાસભ્યો માનેસરમાં રોકાયાનો દાવો હતો. જો કે 30માંથી કેટલાક ધારાસભ્યો પાયલટને છોડીને ગહેલોત કેમ્પ પહોંચ્યા છે.
અમદાવાદ આવેલા ત્રણેય ધારાસભ્યોએ સોમનાથના દર્શન કર્યાની પણ માહિતી મળી રહી છે. પાયલટ કેમ્પના જ અન્ય ધારાસભ્યો પણ ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ છે. કેટલાક ધારાસભ્યો દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં રોકાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. હાલમાં પાયલટ કેમ્પમાં કુલ 12 જ ધારાસભ્યો હોવાની માહિતી મળી રહી છે. 13મી જુલાઈએ પાયલટના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો હરિયાણાના માનેસરમાં આઈસોલેટ થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ