બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / President Ramnath Kovind PM Modi Hiraba gandhinagar Gujarat

ગાંધીનગર / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે, PM મોદીના માતા હીરાબાની લેશે મુલાકાત

Hiren

Last Updated: 06:42 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં આજે બપોરે રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજભવન ખાતે તેઓ આજે રાત્રી રોકાણ કરશે. જ્યારે તેઓ પીએમ મોદીના માતા હીરાબાની પણ મુલાકાત લેશે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે
  • પીએમ મોદીના માતા હીરાબાની પણ મુલાકાત લેશે
  • જૈન મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે

જ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. આ દરમિયાન મુખ્ય સચિવ જે.એન.સિંઘ, ડીજીપી શિવાનંદ ઝા, પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સહિતના અધિકારીઓએ ફુલ આપી તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીના માતા હીરાબાની કરશે મુલાકાત

એરપોર્ટથી રાષ્ટ્રપતિ કોવિંદ રાજભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરી આવતીકાલે સવારે પીએમ મોદીના માતા હીરાબાની મુલાકાત કરશે. મહત્વનું છે કે આવતીકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.

જૈન મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવશે. જ્યારે કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત પણ લેશે. જે બાદ તેઓ 13 ઓક્ટોબરે બપોરે અમદાવાદથી રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ