બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
vtvAdmin
Last Updated: 08:21 PM, 10 July 2019
સુરતમાં પાણીપુરીની લારીઓ પર રિયાલીટી ચેક
ઉલ્લેખનીય છે કે, પાણીપુરી એવી જગ્યા પર બને છે. જ્યારે ગંદકીના ઢગલા છે. ચારે તરફ ગંદકી જ ગંદકી છે. જે સામાનમાંથી પાણીપુરી માટેનો મસાલો તૈયાર થાય છે તેમાં પણ સળેલા બટાકાનો ઉપયોગ થાય છે. સળેવા ચણાનો ઉપયોગ થાય છે. વીટીવીએ તો જનતાને હકીકત બતાવી છે. પરંતુ હવે આ પાણીપુરીનો સ્વાદ માણી પોતાની તબિયત કરાબ કરવી કે, ન ખાઈને તંદુરસ્ત રહેવું તે જનતાના જ હાથમાં છે.
પાણી પુરીના ચસ્કા પડશે ભારે
અમદાવાદ શહેરમાં પાણીપુરીની લારીઓ પર VTVએ રિયાલીટી ચેક કર્યુ હતું. એસ.જી. હાઇ-વે પર પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કર્યુ હતું આ રિયાલિટી ચેકમાં લારીઓ પર સડેલા બટાટા નજરે પડ્યા હતાં. તેમજ વેપારીઓ પે એન્ડ યુઝ નજીક બેરોકટોક પાણીપુરી વેચી રહ્યાં છે.
વડોદરામાં ચેકિંગ
વડોદરામાં આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ અને દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં ટીમ બનાવી અને તપાસ હાથ ધરી. તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આરોગ્ય વિભાગની તપાસમાં સડેલા બટેટા મળી આવ્યા છે. અને જ્યાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે ત્યાં ચારેય બાજુ ગંદકી હતી. ત્યારે આવી પાણી પુરી ખાતા પહેલા તમે ચેતી જજો. આ સળેલા બટેટા તમને બીમાર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો