બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / OTP will no longer be required for online transactions
Sanjay Vibhakar
Last Updated: 03:17 PM, 13 February 2024
ADVERTISEMENT
RBI ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે. તેથી તમારે પેમેન્ટ કરતાં સમયે OTP ની જરૂર નહીં પડે. RBI તેનાથી પણ આગળની સલામતી પદ્ધતિ લઈ આવવાનું વિચારી રહી છે. તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે.
ADVERTISEMENT
છેતરપિંડી
દિવસેને દિવસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને લઈને છેતરપિંડીનાં કેસ વધી રહ્યા છે. જેને રોકવા માટે RBI સમયાંતરે કામ કરે છે. RBI હવે ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે. જેમાં તમાટે પેમેન્ટ કરતાં સમયે OTP ની જરૂર નહીં પડે. હાલ કોઈ પણ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે અથવા વેરિફિકેશન માટે તમને મેસેજનાં માધ્યમથી OTP આવે છે. આ OTP પદ્ધતિ નક્કી કરે છે કે આ ઓનલાઇન પેમેન્ટમાં કોઈ અનિયમિતતા કે છેતરપિંડી નથી.
વાંચવા જેવું: WhatsApp Alert: આ 3 ફ્રોડથી બચીને રહેજો! નહીં તો બેંક એકાઉન્ટ તળિયા ઝાટક થઇ જશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.