બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / No religious events will be allowed on streets: UP CM Yogi
Hiralal
Last Updated: 06:09 PM, 8 May 2022
યુપી સરકારે એક મોટો નિર્ણય લેતા જાહેર રસ્તા કે શેરી પર કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઝાંસીની મુલાકાતે આવેલા સીએમ યોગીએ તાજેતરની લલિતપુર ખાતેની ઘટના અંગે ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે પોલીસ અધિક્ષક પાસે જવાબ માંગ્યો હતો. તેમણે મોડી કાર્યવાહી અંગે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
ધાર્મિક સ્થળની અંદર જ કાર્યક્રમો ગોઠવો, બહાર નહીં-યોગી
સીએમ યોગી આદિત્યનાથે ધાર્મિક કાર્યક્રમ વિશે કહ્યું કે 'ધાર્મિક સ્થળ પર ધાર્મિક કાર્યક્રમો થવા જોઈએ, જ્યારે મંજૂરી મળે ત્યારે જ સરઘસ યાત્રા કાઢવી જોઈએ.' આ ઉપરાંત શસ્ત્ર સરંજામનું પ્રદર્શન ન થવું જોઈએ, તેને પણ કડક રીતે બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ સભાગૃહમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિકાસ કાર્યો અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા પહેલા બુંદેલખંડના પરંપરાગત સાહિત્ય, ઇતિહાસ, કલા સંસ્કૃતિ અને અન્ય વારસાની જાળવણી માટે માંડલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગેની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
માફિયાઓ પર સીએમ યોગીએ જાહેર કર્યો આદેશ
સીએમ યોગીએ પોલીસને માફીયાઓ સામે કાર્યવાહી કરવાની તાકીદનો ઓર્ડર કર્યો છે. સીએમે કહ્યું કે માફિયાઓ પ્રત્યે સહાનુભૂતિ ન હોવી જોઈએ, સામાન્ય માણસ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. મુખ્યમંત્રીએ એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોએ લગાવવામાં આવેલા લાઉડસ્પીકરો જે બંધ કરવામાં આવ્યા છે તે ફરીથી સ્થાપિત ન થાય. સાથે જ મુખ્યમંત્રીએ એ વાતનું પણ ધ્યાન રાખવાની સલાહ આપી કે અવાજને પરિસરની બહાર ન જવા દેવામાં આવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir