બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:24 PM, 22 March 2024
મહેન્દ્ર સિંહ ધોની પોતાની કેપ્ટન્સીને લઈને દર વખતે ચોંકાવનારા નિર્ણય લઈને ફેંસને ચોંકાવી દે છે. આઈપીએલ 2024 શરૂ થવાના પહેલા ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈની કેપ્ટન્સીની જવાબદારી સોંપી દીધી. આ પહેલા પણ કેપ્ટન્સીને લઈને ધોનીએ ઘણી સરપ્રાઈઝ આપેલી છે.
મહેન્દ્ર સિંહ ધોની દર વખતે લોકોને ચોંકાવી દે છે તેમના આસપાસના લોકોને ઘણી વખત અંદાજો નથી હોતો કે તે શું કરવાના છે. 2014માં જ્યારે તેમણે ટેસ્ટ કેપ્ટન્સી છોડી ત્યારે પણ કોઈને વિશ્વાસ ન હતો થયો. ત્યાર બાદ આજ અંદાજમાં તેમણે 3 વર્ષ બાદ 2017માં ટી20 અને વનડેની કેપ્ટન્સી પણ છોડી. ત્યાર બાદ 2022માં પણ આઈપીએલની કેપ્ટન્સી છોડી. ફેંસ હવે એ વિચારી રહ્યા છે કે હવે ધોની શું કરશે?
હવે ધોની શું કરશે?
ધોનીએ આઈપીએલમાં કેપ્ટન્સી છોડી દીધી છે પરંતુ ખેલાડી તરીકે તે હજુ પણ રમવાનું ચાલું રાખશે. એવામાં એક મોટો સવાલ થાય છે કે જ્યારે આઈપીએલની આ સીઝન પુરી થશે તો માહીનો રોલ શું હશે? શું તે આવનાર સીઝનમાં ચેન્નાઈના મેન્ટોર બનશે? કે ખેલાડી તરીકે એક વખત ફરી 2025માં આવશે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની 'મહેન્દ્ર સરપ્રાઈઝ ધોની' છે. એવામાં તે હવે શું કરશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
વધુ વાંચો: 10 IPL ટ્રોફી જીતાડનાર 2 દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત, એકને હટાવાયો, બીજાનું રાજીનામું
ધોનીની કેપ્ટન્સીમાં પાંચ વખત ટ્રોફી જીત્યુ ચેન્નાઈ
42 વર્ષના ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધુ હતું. પરંતુ તે આઈપીએલમાં રમતા જઈ રહ્યા છે. તેમણે પોતાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ટ્રોફી જીતાડી છે. ધોનીની કેપ્ટન્સીમાં જ ચેન્નાઈએ 2023 IPL સીઝન પોતાના નામે કરી હતી. ત્યારે તેમણે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh