બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
Dharmishtha
Last Updated: 08:33 AM, 22 October 2020
નિર્ણય મુજબ સરકાર સિલેક્ટેડ કેટેગરીની લોનમાં છ મહિનામાં વસૂલવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના ગેપ એટલે કે વ્યાજ પર વ્યાજની રકમની ચૂંકવણી પોતે કરશે.
સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર, એમએસએમઈ, એજ્યુકેશન, હોમ, ક્રેડિટ કાર્ડ, વાહન અને પર્સનલ લોન જેવી લોનની કેટેગરીમાં આમાં આવશે.વ્યાજ પર વ્યાજની ચૂકવણીથી સરકારને લગભગ 5500 કરોડનો બોઝો પડશે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે આરબીઆઈએ એક માર્ચથી લઈને 31 ઓગસ્ટ સુધી મોરેટોરિયમ સમય લાગુ કર્યો હતો. એટલે કે આ દરમિયાન જો પૈસાની તંગીના કારણે જો કોઈ ઈએમઆઈ ન ચૂકાવી શકે તો તેને ડિફોલ્ડર્સ માનવામાં ન આવે.
જોકે આ દરમિયાન ન ચૂકવવામાં આવેલા ઈએમઆઈ પર બેંક ગ્રાહકો પાસેથી વ્યાજ વસૂલવાનું શરુ કર્યુ હતુ. આની વિરુદ્ધ અનેક ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એમએસએમઈ અને પર્સનલ લોન મળીને ફક્ત 2 કરોડ રુપિયા સુધીનું ચ્રક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ