બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 12:24 AM, 3 August 2023
આજના સમયમાં પણ શકુન અપશકુન મામલે અનેક માન્યતાઓ પ્રવર્તે છે. શકુન શાસ્ત્ર અનુસાર મનુષ્ય જીવનમાં જે કાંઈ નાની-નાની બાબતો બને છે તે મોટું મહત્વ ધરાવે છે. શકુન શાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓ છે જેને શુભ માનવામાં આવે છે તો કેટલીક એવી વસ્તુઓ છે જેને અશુભ માનવામાં આવે છે. જેમાં ખાસ દૂધને શુભ અને અશુભ સંકેતો સાથે સરખાવવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર ઉકળતું દૂધ છલકાઈને જમીન પર પડે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી! ચંદ્રનો કારક ગણાતું દૂધ જો વારંવાર ઉભરાય તો ઘરમાં ચંદ્ર દોષ શરૂ થવાના ચાન્સ વધે છે અને ઘરમાં અશુભ ઘટનાઓ બનવા લાગે તેવું જણાવાયું હોય છે.
ગેસ પર ઉકાળવામાં આવતા દૂધને ઉભરાવાને લઈને ચંદ્ર દોષ ની માન્યતા છે અને તેના કારણે ઘરમાં હંમેશા તાણખેંચ જોવા મળતી હોય છે. આવું કરવાથી પરિવારના સભ્યોની માનસિક સ્થિતિ પણ બગડતી હોય છે. વધુમાં પ્રગતિ અટકી જવા સહિતના અનેક આર્થિક જોખમ પણ જોવા મળતા હોય છે.
અગ્નિને મંગળનો કારક અને દૂધને ચંદ્નનો કારક કહેવામાં આવે છે. મંગળ અને ચંદ્રને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. ઉકળતું દૂધ વારંવાર ઢોળવાથી પરિવારમાં ઝઘડાની સ્થિતિ સર્જાય છે. ચંદ્ર અને મંગળના મળવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે.
મોટા ભાગે દૂધ ઢોળાવુ એ સામાન્ય બાબત છે પરંતુ આ બાબત અમુક વખતે વાસ્તુદોષ તરફ પણ ઈશારો કરે છે. જેથી સુખ-સમૃદ્ધિ નથી રહેતી અને હંમેશા પૈસાની અછત રહે છે. જો ઘરનો કોઈ સભ્ય કોઈ ખાસ કામ માટે બહાર જતા હોય ત્યારે ગેસ પરનું દૂધ ઉકળીને નીચે પડતું હોય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ દરમિયાન શક્ય હોય તો કામ અટકાવી દેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime