બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / manish maheshwari to move to us know why

નિર્ણય / BIG NEWS: ટ્વિટરનો કલબલાટ વધતા ઈન્ડિયાના MD મનીષ મહેશ્વરી ભારત છોડશે, અમેરિકાથી કામ કરવાની તૈયારી

Kavan

Last Updated: 06:48 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં દરરોજ ધડાધડ કોંગ્રેસી નેતાઓને ટ્વીટર એકાઉન્ટ લોક થવાના સમાચારો વચ્ચે ટ્વીટરે ભારતમાં રહેલા પોતાના MDને અમેરિકા બોલાવ્યા છે.

  • મનિષ મહેશ્વરીને ટ્વીટરે બોલાવ્યા અમેરિકા 
  • છેલ્લા કેટલાક સમયથી ટ્વીટર વિવાદમાં 
  • અમેરિકાથી જ કામકાજ સંભાળશે મહેશ્વરી 

મળતી વિગતો પ્રમાણે, ટ્વીટર ઈન્ડિયાના વડા મનીષ મહેશ્વરીને ભારતમાંથી હટાવીને અમેરિકા બોલાવાયા છે. આ પહેલા તેઓ ગાઝિયાબાદમાં એક વૃદ્ધને માર મારવાના વિવાદને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. તો સરકારની પોલીસીના ઉલ્લંઘને લઈને પણ ટ્વીટર સતત વિવાદમાં રહ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર કર્યા  છે પ્રહાર 

ટ્વીટરની આ કાર્યવાહીને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર તેમજ ટ્વીટર પર પ્રહાર કર્યા હતા. જેમા તેમણે કહ્યું કે ટ્વીટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે. તેના પરથી કહી શકાય કે તે તટસ્થ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી. સાથેજ રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે ટ્વીટર સરકારના દબાણમાં આવીને આ કામ કરી રહ્યું છે. 

2009માં છોડ્યું હતુ નેટવર્ક 18 

મનીષ મહેશ્વરીએ 18 એપ્રિલ 2009માં નેટવર્ક 18 છોડ્યા બાદ ટ્વીટર ઈન્ડિયા જોઈન કર્યું હતું અને અત્યારે તેઓ અમેરિકામાં સીનિયર ડાયરેક્ટર, રિવેન્યૂ સ્ટ્રેટજી એન્ડ ઓપરેશન્સનું કામ સંભાળશે. ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું- અમે તે વાતની પુષ્ટી કરીએ છીએ કે મનીષ ટ્વીટરની સાથે રહેશ અને નવા રોલમાં સાન ફ્રાન્સિસ્કોમાં સીનિયર ડાયરેક્ટર, રેવન્યૂ સ્ટ્રેટેજીની રીતે કામ કરશે. 

ટ્વીટર વિવાદ શું છે ?

  • કેન્દ્ર સરકારે નવી આઇટી પોલીસી બનાવી છે 
  • પોલીસી મુજબ સોશિ. મીડિયા કંપનીએ ભારતના કાયદા માનવાના થાય છે
  • ટ્વીટરે ભારતીય કાયદાની ના પાડી હતી 
  • સુપ્રિમ કોર્ટ અને સરકારના આદેશ બાદ પણ ટ્વીટર માન્યું ન હતું
  • ટ્વીટરે વિદેશી પોલીસ ભારતમાં લાગુ પડશે તેનું કહ્યું હતું 
  • આ મુદ્દે સરકાર અને ટ્વીટર મુદ્દે વિવાદ ચાલતો હતો 
  • ટ્વીટરે તત્કાલિન આઇટી મંત્રી રવિશંકર પ્રસાદના ટ્વીટરની બ્લુ ટીક હટાવી હતી 
  • આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતનું ટ્વીટરનું બ્લુ ટીક હટાવ્યું હતું 
  • રાહુલ ગાંધીનું ટ્વીટર અકાઉન્ટ હટાવી દીધું હતું
  • રાહુલ સહિત કોંગ્રેસના અનેક નેતાના ટ્વીટર હટાવી દીધા છે 
  • આવા અનેક વિવાદ ટ્વીટર સપડાયું હતું 
  • હજુ પણ ટ્વીટર ભારતના કાયદો માનવા તૈયાર થયું નથી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ