બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / mangal gochar 2023 in leo july these zodiac sign people will be lucky next 36 days

ગોચર / 36 દિવસ શુભ જ શુભ: માલામાલ થઈ જશે મિથુન મીન સહિત આ રાશિના જાતકો, મંગળ ગ્રહ કરી રહ્યા છે તમારું 'મંગળ'

Manisha Jogi

Last Updated: 03:41 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનારા 36 દિવસ અમુક રાશિ માટે ખૂબ ખાસ અને શુભ રહેશે. જાણો આ સમય દરમિયાન મંગળ ગોચર કઈ રાશિવાળા માટે ફાયદાકારક રહેશે.

  • 1 જુલાઈએ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો
  • 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે
  • મંગળ ગોચર કઈ રાશિવાળા માટે ફાયદાકારક રહેશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે એક રાશિમાં ગોચર કરે છે. જણાવી દઈએ કે, 1 જુલાઈએ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આવનારા 36 દિવસ અમુક રાશિ માટે ખૂબ ખાસ અને શુભ રહેશે. જાણો આ સમય દરમિયાન મંગળ ગોચર કઈ રાશિવાળા માટે ફાયદાકારક રહેશે.

મંગળ ગોચર રાશિવાળા માટે રહેશે ભાગ્યશાળી
મિથુન રાશિ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં જ મંગળે સિંહ રાશિમાં ગોચર કરે છે. મંગળના સિંહમાં ગોચર કરવાથી મિથુન રાશિવાળાને વિશેષ લાભ થશે. આ સમય દરમિયાન મિથુન રાશિવાળાના સાહસમાં વૃદ્ધિ થશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે તો રિયલ એસ્ટેટમાં કામ કરનાર લોકો માટે પણ શુભ સમય રહેશે. સાથે જ વિરોધી પરાસ્ત થશે.

ધન રાશિ
જણાવી દઈએ કે મંગળના ગોચરથી ધન રાશિવાળાને અનુકુળ પરિણામ મળશે. ધન રાશિવાળાને આ સમય દરમિયાન અનેક ફાયદા થશે. તો કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકે છે. વેપાર-ધંધામાં વિશેષ લાભ થશે. વ્યક્તિને ભાગ્યનો સાથ મળશે અને દરેક કાર્યમાં સફળતા મેળવશે.

મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મીન રાશિ માટે આવનારા 36 દિવસ ખૂબ જ ખાસ રહેશે. જણાવી દઈએ કે મંગળનો ગોચર આ રાશિના જાતકોમાં ખુશી લાવશે. આ સમય દરમિયાન આ લોકોની કારકિર્દીમાં પ્રગતિ મળશે. આ સમય દરમિયાન આ જાતકોને પદ, ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વિરોધી પરાસ્ત થશે. આ સમયમાં વિદેશ યાત્રા થઈ શકે થે. મીન રાશિવાળાને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ