બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / રાજકોટ / Make daughter age 21 for marriage', SPG president Lalji Patel writes to CM Bhupendra Patel
Vishal Khamar
Last Updated: 08:17 PM, 24 December 2023
રાજકોટમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. SPG દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર આપી લગ્નનાં કાયદાનાં સુધારો કરવાની માંગ કરી હતી. તેમજ લગ્ર માટે દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. અને દીકરીઓને અમુક યુવકો ફોસલાવી લઈ જાય છે. તે તમામ બાબતે સુધારો કરવાની એસપીજી દ્વારા માંગ કરાઈ હતી.
રહેઠાણ વિસ્તારમાં જ દીકરીને લગ્નનો દાખલો મળવો જોઈએઃ લાલજી પટેલ
આ બાબેત SPG નાં પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે, લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવામાં આવે. લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારા માટે છેલ્લા ત્રણ વર્ષથી અમારી લડત ચાલી રહી છે. ત્યારે લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો આવે તે માટે આજે પણ અમે મુખ્યમંત્રીને લેટર આપ્યો છે. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. માતા-પિતાને પૂછ્યા વગર એ કાયદામાં સુધારો થવો જોઈએ. 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કે કોઈ પણ સમાજમાં લગ્ન કરી શકે છે. અમે પ્રેમ લગ્નનાં વિરોધી નથી. પણ જે ખોટી રીતે લગ્ન કરીને લોકો ભાગી જાય છે. અમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને લગ્નનાં કાયદામાં દિકરીની ઉંમર પ્રમાણે લગ્નએ એનાં વિસ્તારમાં એટલે કે ગ્રામ્ય કક્ષાએ હોય તો ગ્રામ પંચાતમાંથી લગ્નનો દાખલો આપવો જોઈએ. અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ.
લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવા માટે તમામ જ્ઞાતિનાં લોકોએ અમને સમર્થન આપ્યુંઃ લાલજી પટેલ (એસપીજી)
ત્યારે લગ્ન ખોટા અટકાવવા માટેની અમારી જે લડત છે. તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ હૈયાધારણા સરદાર પટેલ સ્નેહ મિલન સમારંભમાં આપી હતી. તો ફરીથી તેમને યાદ કરાવ્યું કે પાંચ મહિનાનો સમયમાં લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવા માટે તમામ જ્ઞાતિનાં લોકોએ અમને સમર્થન આપ્યું છે. કે ખરેખર લગ્ન નોંધણીમાં સુધારો થવો જોઈએ. દીકરીઓનો પ્રશ્ન છે. આ કોઈ પાટીદાર સમાજની એકલી દિકરીઓનો પ્રશ્ન નથી. સર્વ સમાજ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મની દીકરીઓનો આ પ્રશ્ન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir