બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / Extra / mahesana-love-story-burnt-alive

NULL / મહેસાણા: સમાજના ડરથી કંટાળી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહેસાણામાં એક પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો. બહુરાજી મંદિરમાં આવેલા પોપટવશા ધર્મશાળામાં આ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો. ધર્મશાળાની રૂમ નંબર 108માં આ પ્રેમી પંખીડાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો. 

ઘટનાની જાણ ધર્મશાળાના સંચાલકો અને અન્યને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને આગળ કાર્યવાહી હાથ ધરી. જો કે આ પ્રેમી પંખીડા સુરેન્દ્રનગરના રાજસીતાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
  આ મામલે મળતી જાણકારી ગતરોજ મહેસાણાના ધર્મસ્થાન બહુચરાજી ખાતે આવેલ પોપટવશા ધર્મશાળામાં એક પ્રેમી યુગલે જાત જલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ મામલાની જાણ સંસ્થાના સંચાલકોને થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંન્નેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. 

આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક પૂછપરછ કરતા બંન્ને સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના રહેવાસી હોવાનું ખુલવા પામેલ. જો કે આ બંન્ને પ્રેમી પંખીડાએ આપઘાત કરવાનો પ્રયાસ ક્યાં કારણોસર કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ