બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / low iq people in our finance ministry says subramanyam swamy in interview to valuetainment channel

નિવેદન / નાણા મંત્રાલયમાં અલ્પબુદ્ધિવાળા લોકો, નરેન્દ્ર મોદીને ઈકોનોમીની સમજણ નથી, દોસ્ત છું તેથી જાણું છું- ભાજપ સાંસદ સ્વામી

Hiralal

Last Updated: 09:22 PM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીને ઈકોનોમીની કોઈ સમજ નથી. તેમને આજ્ઞાકારી લોકો પસંદ છે. તેમનો દોસ્ત છું તેથી ખબર છે.

  • ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન
  • નાણા મંત્રાલયમાં અલ્પબુદ્ધિવાળા લોકો
  • પ્રધાનમંત્રી મોદીને ઈકોનોમીની કોઈ સમજ નથી
  • પ્રધાનમંત્રી મોદીને આજ્ઞાકારી લોકો પસંદ છે 
  • મોદીનો જુનો દોસ્ત છું તેથી ખબર છે

અમેરિકી ચેનલના પેટ્રિક બેડ ડેવિડ સાથેની મુલાકાતમાં સ્વામીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીને સ્વતંત્ર કામ કરનાર લોકો પસંદ નથી. તેને કારણે તો મને સરકારમાંથી બહાર રાખવામાં આવ્યો.

મોદી ઈકોનોમી અંગે જાણતા નથી-સ્વામી 
તેમણે કહ્યું કે હું મોદીને 70 ના દાયકાથી ઓળખું છું. મારા મિત્ર છ તેઓ. મોદી ઈકોનોમી અંગે જાણતા નથી. જોકે પછી તરત તેમણે કહ્યું કે આ ઘણો આકરો શબ્દ છે.

દેશના નાણા મંત્રાલયમાં જે લોકો બેઠા છે તેઓ અલ્પબુદ્ધિના છે

સ્વામીએ આગળ કહ્યું કે દેશના નાણા મંત્રાલયમાં જે લોકો બેઠા છે તેઓ અલ્પબુદ્ધિના છે. હું પ્રધાનમંત્રીનો જુનો દોસ્ત હોવાથી જાણું છું કે તેમણે આજ્ઞાકારી લોકો સારા લાગે છે. આ તેમની નબળાઈ છે. તેઓ ઈચ્છે છે કે લોકો તેમની આજ્ઞા પ્રમાણે ચાલે. સ્વતંત્ર રીતે કામ કરનાર લોકો મોદીને ગમતા નથી. આ કારણે મને સરકારમાંથી દૂર રાખવામાં આવ્યો. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વાર સ્વામીએ મોદી સરકારની વિરોધી ટીપ્પણીઓ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ