બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ચૂંટણી 2019 / Lok Sabha Elections 2019: PM Narendra Modi fatehabad rally in haryana

ચૂંટણી / પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને ફરી વખત મોદી સરકાર આવે છેઃ PM મોદી

vtvAdmin

Last Updated: 03:06 PM, 8 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી અહીં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ કહ્યું કે, 2014નાં પહેલાં પાકિસ્તાન આપણાં સૈનિકો સાથે બર્બરતા કરતું હતું અને સતત હુમલાઓ કરતું હતું પરંતુ કોંગ્રેસની સરકાર કંઇ જ કરતું ન હોતી. 2014માં અમારી સરકાર બની તો જવાનોનાં હાથ ખુલ્યાં, હવે અમારી સેના આતંકીઓનાં અડ્ડામાં ઘૂસીને મારે છે.

Narendra Modi

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા ચરણનાં પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદીએ બુધવારનાં રોજ હરિયાણાનાં ફતેહાબાદમાં ચૂંટણીસભાને સંબોધિત કરી. આ રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં પાંચ ચરણની ચૂંટણી થઇ ચૂકી છે અને સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે કે 23મેનાં રોજ ફિર એક બાર મોદી સરકાર બનવા જઇ રહી છે. તેઓએ કહ્યું કે, વિપક્ષમાં દરેકે હાથ સરકાર ઉભી કરી દીધેલ છે, ખિચડીવાળી સરકાર બનાવવાનાં તમામ પ્રયાસો નાકામ થઇ ગયા છે.

ફતેહાબાદની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, આ ચોકીદાર દેશને વિશ્વ શક્તિ બનાવવા માટે જોડાયો છે. જે રાષ્ટ્ર પોતાની રક્ષા નથી કરી શકતું, ત્યારે શું દુનિયા તેની વાત સાંભળશે. નવા ભારતની રક્ષા નીતિ પર કોંગ્રેસ અને તેનાં મહામિલાવટી રાષ્ટ્રીય સુરક્ષા પર નથી બોલતાં. આનું અતીત એવું છે કે રાષ્ટ્ર રક્ષા પર તેઓ કંઇ જ નથી બોલતા.

 

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ દિલ્હી-હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી તો કોડીઓનાં ભાવ પર જમીન વહેંચવામાં આવી હતી. આજે આ લોકો જામીન માટે ચક્કર કાપી રહ્યાં છે, ઇડીની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, હાજી તો જેલનાં દરવાજા સુધી જ લઇ ગયો, આ વખતે આશીર્વાદ આપો અંદર કરી દઇશ.

પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી અહીં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ કહ્યું કે, 2014નાં પહેલાં પાકિસ્તાન આપણાં સૈનિકો સાથે બર્બરતા કરતું હતું અને સતત હુમલાઓ કરતું હતું પરંતુ કોંગ્રેસની સરકાર કંઇ જ કરતું ન હોતી. 2014માં અમારી સરકાર બની તો જવાનોનાં હાથ ખુલ્યાં, હવે અમારી સેના આતંકીઓનાં અડ્ડામાં ઘૂસીને મારે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ