બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Lok sabha election 2024 no banners posters no tea nitin gadkari statement
Arohi
Last Updated: 10:35 AM, 30 September 2023
મોદી સરકારમાં મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ શુક્રવારે મહારાષ્ટ્રના વાશિમમાં એક કાર્યક્રમ વખતે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં તેમની તરફથી કોઈ બેનર, પોસ્ટર લગાવવામાં આવશે નહીં સાથે જ ચાની ઓફર પણ કરવામાં નહીં આવે, ભલે વોટ મળે કે ન મળે.
Maharashtra | "For this Lok Sabha election I have decided that no banners or posters will be put up neither tea will be offered to people. Those who have to vote will vote and those who do not will not...Neither will I take bribe nor will I allow anyone," says Union Minister… pic.twitter.com/vFSV2KWugt
— ANI (@ANI) September 29, 2023
નીતિન ગડકરીનું એલાન
મહારાષ્ટ્રના વાસિમમાં 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન વખતે નીતિન ગડકરીએ કહ્યું, "આ લોકસભા ચૂંટણી માટે મેં નિર્ણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવવામાં આવે અને લોકોને ચા પણ નહીં પીવડામાં આવે. જેને વોટ આપવા હશે તે વોટ આપશે નહીં તો નહીં આપે... લાંચ લઈશ નહીં અને કોઈને આપવા દઈશ નહીં."
NHને ખાડા મુક્ત બનાવવાની નીતિ પર કામ
આ પહેલા દેશની રાજધાની નવી દિલ્હીમાં નીતિન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધી નેશનલ હાઈવેને ખાડા-મુક્ત કરવાની પર કામ કરી રહ્યા છે. તેની સાથે જ રસ્તાનું નિર્માણ બીઓટી માધ્યમથી કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad