બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો
કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Lifestyle Tips: Follow these 4 tips and stay always healthy
Pooja Khunti
Last Updated: 12:26 PM, 4 January 2024
જ્યારે વજન વધી જાય છે ત્યારે તેને ઘટાડવામાં ખૂબ સમસ્યાઓ થાય છે. આ માટે વજન નિયંત્રિત રાખવાનો હોય છે. કેટલાંક લોકો વજન ઓછું કર્યા પછી લાપરવાહી કરી દેતા હોય છે અને તેના કારણે તેમનું વજન ફરી વધવા લાગે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે આજથી આ 4 આદતોને તમારી જીવનશૈલી અને દિનચર્યાનો ભાગ બનાવી લો. તમારું વજન નિયંત્રણમાં રહેશે.
ધીમે-ધીમે ચાવીને ખાવ
એક સોધ મુજબ જાણવા મળ્યું કે ધીમેથી ચાવીને ખાવાવાળા લોકોની બરાબરીમાં જલ્દીથી ચાવીને ખાવાવાળા લોકોનું વજન જલ્દીથી વધે છે. ધીમે રહીને ચાવીને ખાવાથી તમને તમારું પેટ ભરેલું લાગશે.
લાલ રંગની પ્લેટમાં જમવાનું લો
આ એક નવાઈ લાગે તેવી વાત છે. જ્યારે લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે લોકો વાદળી રંગનાં કપ અને પ્લેટની સરખામણીએ લાલ રંગનાં કપ અને પ્લેટમાં ઓછું જમે છે.
વાંચવા જેવું: રાત હોય કે દિવસ શિયાળામાં વારંવાર પેશાબ જવાની થાય છે સમસ્યા? કારણ ઉંઘ ઉડાવી મૂકે તેવું, બચવા આટલું કરો
ધ્યાન જમવા પર રાખો
જ્યારે આપણે ટીવી જોતા અથવા ફોન પર ગેમ રમતા-રમતા જમીએ છીએ ત્યારે આપણું ધ્યાન જમવા પર નથી રહેતું. જેના કારણે આપણે ઓછી કેલરી મેળવી શકીએ છીએ. શરીરને માત્ર 10% જ પોષણ મળે છે. તેથી જમતી વખતે ધ્યાન જમવા પર હોવું જોઈએ.
સવારે નાસ્તો જરૂર કરો
સવારે જલ્દી-જલ્દીમાં નાસ્તો કરવાનું ભૂલી જઈએ છીએ અથવા તો નાસ્તો નથી કરતા. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નાસ્તો કરવાનાં કારણે તમને દિવસ આખો કામ કરવા માટે ભરપૂર ઉર્જા મળે છે. જેના કારણે ડાયાબિટીસ, હ્રદય રોગ અને વજન વધવાની સમસ્યાઓ ઓછી થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh